અમરેલી, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ […]
Read Moreઅમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે
અમરેલી, નવા મીલકત વેરા લાગુ કરવા માટે પાલિકા દ્વારા ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે અને શહેરમાં સર્વે શરૂ થઇ ગયો છે એક અંદાજ મુજબ અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે થનાર છે જાણવા મળતી માહિતી અનુસાર આ વર્ષે મીલકત વેરામાં 10 ટકાનો વધારો આવવાનો છે અમરેલીની જનતા આ વધારા માટે તૈયાર રહે કારણકે દર […]
Read More06-04-2024
રાજુલામાં ખેતરમાં આગથી પાંચ વીઘાનાં ઘઉં સળગી ગયાં
રાજુલા, રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખાખબાઈ રોડ પર આવેલ એક ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાના સમાચારથી આજુબાજુના ખેતરના માલિકોએ રાજુલા ફાયર વિભાગને જાણ કરતા રાજુલા ફાયર વિભાગની ટીમ મનુભાઈ શીવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવેલી આગ જુસબ ભાઈ ઉમરભાઈ જોખીયાની વાડીમાં આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે રાજુલા ફાયર વિભાગ […]
Read Moreબગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ
બગસરા બગસરામાં ગેસ નો બાટલો લીક થતા બાટલો સળગ્યો આસપાસના લોકો માં ભાગદોડ મચી હતી. મળતી મુજબ બગસરા ના નદીપરા વિસ્તાર માં ભીખુભાઈ વશરામભાઈ ડાભી ના મકાનમાં મોટી ઉંમરના માડી ચા બનાવતા હતા ત્યારે અચાનક બાટલો લીક થતા બાટલા માં આગ લાગતા ગોદડા ગાડલા સળગ્યા હતા તેને પણ ઠારવામાં આવ્યા હતા માડી રાડા રાડ થતા […]
Read Moreસાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત
સાવરકુંડલા, સવારે 7:30 વાગ્યે સાવરકુંડલાના નેસડી રોડ પર પાણીના ટાંકા પાસે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. ભાડાના મકાનમાં રહેતા 56 વર્ષીય ઇન્દ્રજીત સિંહ દલપત સિંહ રાઠોડનું દુ:ખદ અવસાન થયું હતું. ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભુંગળા વેફરનો ધંધો કરતા હતા.સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ સુધી […]
Read Moreરાજુલાની બજારમાં ગટરના પાણી વહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા
રાજુલા, રાજુલા શહેરમાં હવેલી ચોક બજાર અને જી વિસ્તારમાં આવેલી ગટર ના પાણી ઉભરાણા પાલિકામાં કોઈ જાગૃત થશે વહીવટદાર પ્રશ્ન ઉકેલશે સોસાયટીઓમાં રોષ રાજુલા માં આવેલી નીચલી બજાર ઉર્ફે હવેલી શોક વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાંથી બે ફોર્મ પાણી જતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ગટર અંગે પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી કોઈ સાંભળતું […]
Read Moreલીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ
લીલીયા, લીલીયા તાલુકા કક્ષાનું મથક હોવા છતાં બસ સ્ટેન્ડમાં કોઇ સુવિધા નથી. પાણીનું પરબ બનાવેલ છે તેમાં પાણી નથી, ઉનાળાની શરૂઆત થતાં બસ સ્ટેન્ડમાં પાણી પીવા માટે મુસાફરો વલખા મારી રહ્યા છે અને ટાઇમ ટેબલ પણ નથી. લાઇટ કે પંખાની સુવિધા નથી તેમજ બસ સ્ટેન્ડમાં સફાઇનો અભાવ છે. જયાં બેસવા જાય ત્યાં ધ્ાુળની ડમરીઓથી ભરેલ […]
Read Moreરાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા
રાજુલા, અમરેલી- રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી ઉપર રાત્રે ધમાલ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા આ બનાવ અંગે બહાર આવેલીે પ્રાથમિક વિગતો અનુસાર રાજુલામાં બાયપાસ ચોકડી ઉપર સોનલ કૃપા ટી સેન્ટર ઉપર 2 વ્યક્તિ ઉપર હુમલો થયો હતો અને 8 કરતા વધુ લોકોએ ખુરશીઓ તોડી અને બંને વ્યક્તિઓને મારમાર્યો હતો સરા જાહેરમાં કેટલાક લોકોએ હુમલો […]
Read Moreઅમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા
અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, […]
Read More