પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત

પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત

પરસોત્તમ રૂપાલા વિવાદમાં પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા છે અમિત શાહે કહ્યું રૂપાલાજીએ દિલ થી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી અમિત શાહના સૌથી મોટા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર કોઈ જ સવાલ રહેતો નથી પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત જ રહેશે .

Read More
રાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

રાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર […]

Read More
રાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

રાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર […]

Read More
સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન

સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન

  અમરેલી ના તત્કાલીન એસપી અને સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન મળ્યું છે અને તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં જ નિમણૂક આપવામાં આવી છે.

Read More
રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું

રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું

રાજકોટ બેઠક ઉપર ચાલતા વિવાદ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ […]

Read More
બાબરાનાં લુણકી ગામે સીએનજી ટ્રકમાં અચાનક આગ લાગી

બાબરાનાં લુણકી ગામે સીએનજી ટ્રકમાં અચાનક આગ લાગી

અમરેલી, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ […]

Read More

અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે

અમરેલી, નવા મીલકત વેરા લાગુ કરવા માટે પાલિકા દ્વારા ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે અને શહેરમાં સર્વે શરૂ થઇ ગયો છે એક અંદાજ મુજબ અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે થનાર છે જાણવા મળતી માહિતી અનુસાર આ વર્ષે મીલકત વેરામાં 10 ટકાનો વધારો આવવાનો છે અમરેલીની જનતા આ વધારા માટે તૈયાર રહે કારણકે દર […]

Read More
રાજુલામાં ખેતરમાં આગથી પાંચ વીઘાનાં ઘઉં સળગી ગયાં

રાજુલામાં ખેતરમાં આગથી પાંચ વીઘાનાં ઘઉં સળગી ગયાં

રાજુલા, રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખાખબાઈ રોડ પર આવેલ એક ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાના સમાચારથી આજુબાજુના ખેતરના માલિકોએ રાજુલા ફાયર વિભાગને જાણ કરતા રાજુલા ફાયર વિભાગની ટીમ મનુભાઈ શીવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવેલી આગ જુસબ ભાઈ ઉમરભાઈ જોખીયાની વાડીમાં આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે રાજુલા ફાયર વિભાગ […]

Read More
બગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ

બગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ

બગસરા બગસરામાં ગેસ નો બાટલો લીક થતા બાટલો સળગ્યો આસપાસના લોકો માં ભાગદોડ મચી હતી. મળતી મુજબ બગસરા ના નદીપરા વિસ્તાર માં ભીખુભાઈ વશરામભાઈ ડાભી ના મકાનમાં મોટી ઉંમરના માડી ચા બનાવતા હતા ત્યારે અચાનક બાટલો લીક થતા બાટલા માં આગ લાગતા ગોદડા ગાડલા સળગ્યા હતા તેને પણ ઠારવામાં આવ્યા હતા માડી રાડા રાડ થતા […]

Read More
સાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત

સાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત

સાવરકુંડલા, સવારે 7:30 વાગ્યે સાવરકુંડલાના નેસડી રોડ પર પાણીના ટાંકા પાસે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. ભાડાના મકાનમાં રહેતા 56 વર્ષીય ઇન્દ્રજીત સિંહ દલપત સિંહ રાઠોડનું દુ:ખદ અવસાન થયું હતું. ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભુંગળા વેફરનો ધંધો કરતા હતા.સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ સુધી […]

Read More