Homeઅમરેલીરાજુલાના ભેરાઈના ખેડૂતનું સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ

રાજુલાના ભેરાઈના ખેડૂતનું સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ

Published on

spot_img

રાજુલા,
રાજુલાના ભેરાઇ ગામના ખેડુતને પગમાં રસી થતા સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાના સરકારી ડોકટરએ પોતાની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ડોકટરની બેદરકારીથી તેમનું મોત નિપજયુ હોવાના આક્ષેપ સાથે લાશને રાત્રે રાજુલાના સરકારી દવાખાને લાવી ડોકટર ઉપર ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાના ભેરાઈ ગામના ભોપાભાઈ વાઘને પગમાં રસી થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જયાના ડો.એમ.જે.બલદાણીયા દ્વારા આ દર્દીને પોતાની ખાનગી હોસ્પિટલમાં પોતાના ફાયદા માટે સારવારમાં લઇ જવાયા હતા અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને બાટલો ચડાવતા રિએક્શન આવતા વધુ એક ખાનગી હોસ્પિટલમાં દર્દીને ખસેડાતા મોત નીપજ્યું હતુ.માત્ર રસીની સારવાર માટે આવેલ દર્દીનું મોત

Latest articles

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...

સહકા2ીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા શ્રી સંઘાણી

અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકા2 ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા વિસ્તા2ના વિકાસમા...

Latest News

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...