અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગી

અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગી

અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર ઓફિસર શ્રી ગઢવીની ટીમે તુરત જ પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના પ્રવિણભાઇ ચૌહાણ, કૃષ્ણભાઇ ઓળકીયા, યોગેશ કણસગરાએ ફરજ બજાવી હતી તે વેળાની તસ્વીરમાં નજરે પડે છે.