અમરેલીમાં માધવનગર સોસાયટીના હાઇવોલ્ટેજ પ્રશ્ર્ને રજુઆત થતાં પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યો : ભરત મકવાણાની રજુઆત સફળ

અમરેલીમાં માધવનગર સોસાયટીના હાઇવોલ્ટેજ પ્રશ્ર્ને રજુઆત થતાં પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યો : ભરત મકવાણાની રજુઆત સફળ

અમરેલી,
અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવ નગર સોસાયટી ખાતે લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજ પ્રશ્ન અંગે અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા રજૂઆત કરતા આદરણીય કૌશિકભાઈ વેકરીયા એ તરત જ જીઈબીના એસી પરીખ સાથે વાત કરીને દિવસ 3 માં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપેલ છે. આદરણીય કૌશિકભાઈ વેકરીયા એટલે ફટાફટ કામ અને ફટાફટ નિર્ણય એ કહેવું જરા પણ અતિશયોકતી નથી. આમ પ્રજાની મુશ્કેલી માટે ધ્યાન આપવું એ એમનું પ્રથમ લક્ષ્ય છે. ધન્ય છે લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ને. એવું અમરેલી શહેર મહામંત્રી ભરતભાઈ મકવાણા