Homeઅમરેલીઅમરેલીમાં કથિત દુષ્કર્મની ઘટના બની નથી : એસપી શ્રી હિમકરસિહ

અમરેલીમાં કથિત દુષ્કર્મની ઘટના બની નથી : એસપી શ્રી હિમકરસિહ

Published on

spot_img

અમરેલી,
અમરેલી ના લાઠી રોડ ઉપર વિશ્વાસ કોમ્પ્લેક્સ માં ની ઘટના સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં પ્રસારિત થતા આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અમરેલીના એસપી શ્રી હિમકરસિહ એ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા બનાવના સ્થળે અને જેમનું નામ ચર્ચાતું હતું તે મહિલાને પૂછપરછ કરતા કોઈ બનાવ બન્યો ન આવવાનું જણાવાઈ રહ્યું છે વધારે તપાસ માટે અમે અમારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલી કથિત મહિલા નું વિડીયોગ્રાફી દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં પણ તેમણે આવું કોઈ બનાવ બન્યાનું કહ્યું નથી તેથી આ બનાવમાં ખોટી વિગતો બહાર પડી હોય તેવું તપાસ દરમિયાન જણાવ્યું છે અને આવી કોઈ ઘટના બને તો નાગરિકોને નજીકના પોલીસ સ્ટેશન અથવા તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવો આવી ઘટના બને તો પોલીસ તાત્કાલિક ફરિયાદ અને કાર્યવાહી કરશે.

Latest articles

16-10-2024

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન...

સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળીના ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

બગસરા, બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000...

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 6 હજાર મણ શીંગ પલળી ગઇ

સાવરકુંડલા, આજે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા યાર્ડમાં આવેલ શીંગને ભારે નુકશાન થયેલ છે. ખેડુતો દ્વારા...

Latest News

16-10-2024

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન...

સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળીના ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

બગસરા, બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000...