અમરેલી,
આગામી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી 2024 આવી રહી છે. તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચુંટણી અનુલક્ષીને ભાજપ તરફથી મહારાષ્ટ્રનાં વિધાનસભા 288 પાલઘર (વસઇ, નાલાસોપારા) વિધાનસભા મત ક્ષેત્રમાં નિરીક્ષક તરીકે રાષ્ટ્રિય ભાજપ સમર્થન મંચનાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી એમ.ડી.માંજરીયાની નિમણુંક કરવામાં આવી છે. શ્રી માંજરીયા મહારાષ્ટ્ર મત ક્ષેત્રમાં પ્રદેશ ભાજપ સાથે સંકલનમાં રહી બેઠકમાં ચુંટણી કામગીરીમાં નિરીક્ષક તરીકે આ વરણી કરવામાં આવી છે. તેમ રાષ્ટ્રિય અધ્યક્ષ દિપક શર્માએ જણાવ્યું