Homeઅમરેલીકાલે ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીની અમર ડેરીમાં ખાસ ઉપસ્થિતિ

કાલે ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીની અમર ડેરીમાં ખાસ ઉપસ્થિતિ

Published on

spot_img

અમરેલી,
આગામી તા. 21-સપ્ટેમ્બ2ના 2ોજ મહામહિમ 2ાજયપાલ આચાર્ય દેવવ્રતજી અમ2ેલી ખાતે 2હેલ છે જેઓ જીલ્લાની સહકા2ી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધા2ણ સભામા ઉપસ્થિત 2હેશે. જિલ્લાની સહકા2ી સંસ્થાઓની સાધા2ણ સભા તેમજ એકમંચ પ2 મળશે જેમા 2ાજયપાલ અધ્યક્ષસ્થાન તા.21-09-2024, શનિવા2ના 2ોજ સવા2ના 10-00 કલાકે અમ2દાણ ફેકટ2ી સામે, સેન્ટ2 ઓફ એક્સેલંન્સ (ઈટી/આઈવીએફ) લેબ, ધા2ી 2ોડ, અમ2ેલી ખાતે યોજાશે જેમા તમામ સંસ્થાઓની વાર્ષિક સાધા2ણ કામગી2ી હાથ ધ2વામા આવશે. રાજકોટનાં સાંસદશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે અશ્ર્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, ડો.આ2.એસ.પટેલ, અરૂણભાઈ પટેલ, બી.એસ.કોઠીયા, જયંતિભાઈ પાનસુ2ીયા, મનિષભાઈ સંઘાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત ટીમ સમગ્ર કાર્યક્રમને આખ2ી ઓપ આપી 2હેલ છે તેમ યાદીમા જણાવાયેલ છે.

Latest articles

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...

ડેડાણમાં સિંહને કારણે બાઇકચાલકો હેરાન પરેશાન

ડેડાણ,(બહાદુરઅલી હિરાણી) ડેડાણ ગામે રાત્રિના 8:00 વાગે થોરાળી ધારથી ગામમાં રખડતા ભટકતાપશુને મારણ કરવા નીકળેલો...

Latest News

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...