Homeઅમરેલીમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે શ્રી માંજરીયા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે શ્રી માંજરીયા

Published on

spot_img

અમરેલી,

આગામી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી 2024 આવી રહી છે. તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચુંટણી અનુલક્ષીને ભાજપ તરફથી મહારાષ્ટ્રનાં વિધાનસભા 288 પાલઘર (વસઇ, નાલાસોપારા) વિધાનસભા મત ક્ષેત્રમાં નિરીક્ષક તરીકે રાષ્ટ્રિય ભાજપ સમર્થન મંચનાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી એમ.ડી.માંજરીયાની નિમણુંક કરવામાં આવી છે. શ્રી માંજરીયા મહારાષ્ટ્ર મત ક્ષેત્રમાં પ્રદેશ ભાજપ સાથે સંકલનમાં રહી બેઠકમાં ચુંટણી કામગીરીમાં નિરીક્ષક તરીકે આ વરણી કરવામાં આવી છે. તેમ રાષ્ટ્રિય અધ્યક્ષ દિપક શર્માએ જણાવ્યું

 

Latest articles

18-10-2024

અમેરિકાની કિન્નાખોરી વરસોથી ભારતને વારંવાર અકળાવે છે ને એનો ઉપાય શું..?

યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ( યુસિર્ફ ) ની એ ભલામણ ભારતને વિશેષ...

રાજુલા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં બે નાં મોત : 50 ફુટ ઉંચાઇએથી બાઇક સવારો ઉછળી પટકાયાં

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર...

અમરેલી કોર્ટમાં સજા પામેલ નાસતા કરતા આરોપીને પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ

અમરેલી, સાવર કુંડલા ડિવીજનનાં ૈં/ભ મદદનિશ પોલીસ અધિ.એ.જી.ગોહિલ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે ખાંભા...

Latest News

18-10-2024

અમેરિકાની કિન્નાખોરી વરસોથી ભારતને વારંવાર અકળાવે છે ને એનો ઉપાય શું..?

યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ( યુસિર્ફ ) ની એ ભલામણ ભારતને વિશેષ...

રાજુલા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં બે નાં મોત : 50 ફુટ ઉંચાઇએથી બાઇક સવારો ઉછળી પટકાયાં

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર...