તા.12નાં દિપાવલીનાં દિવસે મદદ કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલા ઉપસ્થિત રહેશે

અમરેલી, ભારત સરકારનાં ડેરી, પશુપાલન અને મત્સ્ય વિભાગનાં કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા તા.12ને રવિવારે દિપાવલીનાં દિવસે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી મદદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે અને કાર્યકરો, શુભેચ્છકો તથા મુલાકાતીઓને મળશે તેમ મદદ કાર્યાલય અમરેલીની યાદીમાં જણાવામાં આવ્યું

Read More