પરસોત્તમ રૂપાલા વિવાદમાં પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા છે અમિત શાહે કહ્યું રૂપાલાજીએ દિલ થી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી અમિત શાહના સૌથી મોટા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર કોઈ જ સવાલ રહેતો નથી પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત જ રહેશે .
![પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/images.jpg)