અમરેલી, રવીવારે ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ રાજકીય મહાનુભાવોની સાથે અમરેલીના અવધ હેરિટેજના મહેમાન બન્યા હતા.ભારત સરકારના ડેરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયા તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સૌરાષ્ટ્રના નંબર વન એવા અમરેલીના વરૂડી ખાતના […]
Read Moreઅવધ મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદ
અમરેલી, અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદની સજા કોર્ટે ફટકારતા લોન લઇ સમયસર હપ્તા ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અનીસભાઇ જૈનેદુદીનભાઇ હિરાણીએ અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી રૂા. 10 લાખની લોન લીધી હતી અને ત્યાર બાદ તેણે સમયસર લોનના હપ્તા ન […]
Read More