અમરેલી જીલ્લામાં કમોતના જુદા જુદા બે બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કમોતના બનાવો પોલિસ મથકમાં જાહેર થયા છે. જેમા ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામે સંજયભાઈ હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 21 તામસી મગજ અને જડબુધ્ધીના તેમજ હઠીલા સ્વભાવનો હોય. જે છેલ્લા ત્રણેક માસથી માનસિક બિમાર હોય. જેની સારવાર ચાલુ હોય. તા. 15-1 ના સાંજના 8:30 વાગ્યે અનકભાઈ રાણીંગભાઈ પટગીર ધારીવાળાની વાડીએ […]

અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]