કરૂણા અભિયાન 2024 ની કામગીરીનો શ્રી કૌશિક વેકરીયા દ્વારા શુભારંભ કરાયો

અમરેલી,
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ૈકર્બ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતીભાઈ પાનસુરીયા જિલ્લા મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા મેહુલભાઈ ધોરાજીયા શહેર ભાજપ પ્રમુખ સોઢા નગરપાલિકાના દંડક શ્રી દીલાભાઇ વાળા, હરિભાઈ ફોરેસ્ટ વિભાગના એસીએફ એમ યુ શેખ આર એફ ઓ જેએસ ખાખસ મેડમ, , પશુપાલન વિભાગના ડી એચ ઓ કુનડીયા,ફોરેસ્ટર આર.કે જાની, રૂબીન બેન ,જે.બી સરવૈયા એનપી સોલંકી ,ફોરેસ્ટ ગાર્ડ વીડી મકવાણા, વી.પી જોશી ,જે.ડી ચૌહાણ , વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત , વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ ના ડો.પીયુસભાઇ. ડો.અખીલભાઇ તેમજ સભ્યો પાર્થ ભાઈ, આદિત્ય ભાઈ ,હિરેનભાઈ આશિષભાઈ,રવિભાઈ, અજયભાઈ સાહિલ ભાઈ પ્રવીણભાઈ ,અમરેલી શહેરના જીવ દયા પ્રેમી લોકો કરુણા પક્ષી બચાવો અભિયાનને સફળ બનાવવા મદદરૂપ થનાર ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ ,મીડિયા ટીમ સહયોગ કર્યો .