સાવરકુંડલાના મકાનમાં શોર્ટસર્કીટથી આગ લાગતા રૂ.21 હજારનું નુકશાન

અમરેલી, સાવરકુંડલા મહુવા રોડ ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાજુભાઈ ખુમાણના રહેણાંક મકાનમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ઘરમા રાખેલ બે શેટી રૂ/-10,000 તથા સોની કંપનીનું ટીવી રૂ/-7000 તથા રસોડામાં રાખેલ પાણીનું ફીલ્ટર રૂ/-4000 મળી કુલ રૂ/-21,000 નું નુકશાન થયાનું સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

શ્રી રૂપાલા,શ્રી સીઆર પાટીલ અવધ હેરિટેજ રિસોર્ટની મુલાકાતે

અમરેલી, રવીવારે ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ રાજકીય મહાનુભાવોની સાથે અમરેલીના અવધ હેરિટેજના મહેમાન બન્યા હતા.ભારત સરકારના ડેરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયા તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સૌરાષ્ટ્રના નંબર વન એવા અમરેલીના વરૂડી ખાતના […]

Read More

અવધ મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદ

અમરેલી, અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદની સજા કોર્ટે ફટકારતા લોન લઇ સમયસર હપ્તા ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અનીસભાઇ જૈનેદુદીનભાઇ હિરાણીએ અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી રૂા. 10 લાખની લોન લીધી હતી અને ત્યાર બાદ તેણે સમયસર લોનના હપ્તા ન […]

Read More