ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસ મહુવા ગારીયાધાર રાજુલા પંથક માં બે દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ થી વિજયી બનાવવા અનુરોધ કરશે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડીયા […]
Read Moreએસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ
14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાશે. જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો […]
Read Moreજીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો
અમરેલી,14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ અનુરોધ કર્યો છે. મતદાન એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને મંગળવારના રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું થશે ત્યારે […]
Read Moreડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો
ડાભાળીમાં ઘણા સમયથી દિપડાએ ત્રાસ વર્તાવ્યો હતો વન વિભાગને જાણ કરાતા પાંજરૂ મુકી દિપડાને ઝડપી લીધો હતો અને ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. રણજીતભાઈ વાળાએ જણાવ્યું છે.
Read Moreબાબરા જીઆઇડીસીમાં વહેલી સવારે આગ ભભૂકી
જીઆઈડીસીમાં આગ લાગતા ભારે નુક્શાન થયુ હતુ અમરેલીથી ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ ત્રણ કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.વધ્ાુ વિગતો મેળવાઈ રહી છે.
Read Moreયુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરાયો
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને શ્રી સરદાર પટેલ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા અમરેલી ખાતે રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને સારી કવોલિટી લોકોને મળી રહે તેવા હેતુ થી અમરેલીની જનતા માટે રાહત દરે […]
Read Moreઅમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો
અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો, થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે […]
Read Moreઅમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે
અમરેલી, આજ2ોજ અમ2ેલી ડીસ્ટ્રીકટ ચેમ્બ2 ઓફ ના પ્રમુખ ભગી2થભાઈ ત્રિવેદીએ અમ2ેલીના ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ કોટેચા વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી કલમ 499, પ00 વિગે2ે મુજબ ફોજદા2ી ફ2ીયાદ દાખલ ક2ેલ હતી. ઉપ2ોક્ત ફ2ીયાદની વિગતે જોવામાં આવે તો ચતુ2ભાઈ અકબ2ી કે જેઓ પોતે પ્રમુખ ત2ીકે છેલ્લા દિવસોથી […]
Read Moreઅમરેલી શહેરનું જેસીંગપરા ભાજપ અને કોંગ્રેસના Aકાર્યકરો વચ્ચે રણમેદાન બનતા બનતા રહી ગયુ
અમરેલી, અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સવારે જેસીંગપરામાં પ્રચાર માટે ગયેલા પાલિકાના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાનો શ્રી નટુભાઇ સોજીત્રા, શ્રી રફિકભાઇ મોગલ, પ્રાધ્યાપક શ્રી અર્જુન સોસા સહિતના કોંગ્રેસના આગેવાનો, […]
Read Moreલોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધી હતી
મોદીજીએ ગુજરાત અને દેશને મજબૂત શાસન હેઠળ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવીને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની અપીલ કરી હતી.
Read More