અમરેલી,
ધારી તાલુકાના છતડીયા ગામે રહેતી રૂપલબેન વિજયભાઈ બાંભણીયા ઉ.વ. 25 ના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હોય.અને લગ્ન જીવન દરમ્યાન દવા લેવા છતા પણ સંતાન થતું ન હોય જેથી પોતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ઘરમાં પડેલ એસીડની બોટલમાંથી થોડુક એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી