રાજયના કર્મચારીઓને મોંઘવારીમાં 4 ટકા વધારો અપાશે

રાજયના કર્મચારીઓને મોંઘવારીમાં 4 ટકા વધારો અપાશે

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે […]

Read More
અમરેલી તાલુકાના મારામારીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર. વાળા

અમરેલી તાલુકાના મારામારીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર. વાળા

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજી. નં. 20911/22થી ફરિયાદ દાખલ થયેલ જેમાં આરોપી જયદિપભાઇ બિચ્છુભાઇ વાળાની અટક કરવામાં આવેલ. ત્યાર બાદ પુરાવા એકત્ર કરી પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરેલ અને કેસની ટ્રાયલ ચાલુ થયેલ. આ કામે ફરિયાદી તથા પંચો સાહેદો, સરકારી સાહેદો તથા એફએસએલ અધિકારી અને કેસના તપાસ કરનારને તપાસતાં અંતે ત્રીજા ચિફ જયુડીશ્યલ […]

Read More

બાબરામાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂંક કરવા ધારાસભ્યશ્રી જનક તળાવીયાની રજુઆત

અમરેલી, મરેલી જિલ્લાના બાબરા શહેરમાં આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂક કરવા માટે લાઠી – બાબરા વિસ્તારના જાગૃત જનકભાઈ તળાવીયા દ્વારા આરોગ્યમંત્રીશ્રી ષિકેશભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.આ વિસ્તારના લોકોની સુખાકારી માટે ધારાસભ્યશ્રી સતત વિકાસના કામો લાવવા માટે કાર્યશીલ જોવા મળી રહ્યા છે.લાઠી શહેરમાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી 56 કરોડના ખર્ચે એ નવી […]

Read More
અમરેલીમાં શ્રી કૌશિક વેકરીયાનાં હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ

અમરેલીમાં શ્રી કૌશિક વેકરીયાનાં હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ

અમરેલી, અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીને વિકસીત સાથે હરિયાળુ બનાવવાનો સંકલ્પ લીધો છે. કોઈ પણ વિસ્તારનો વિકાસ ત્યારે જ સમતોલિત બની શકે જ્યારે ત્યાં વિકાસ સર્વાંગી હોય. આ નેમ સાથે કટીબદ્ધ કર્તવ્યબદ્ધ ધારાસભ્ય અને નાયબ દંડક  અમરેલીનું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે ગુરૂવારે […]

Read More
ચડતી કળાનો ચન્દ્ર છે ત્યારે વિવાદના અમથાવિધાનો કરીને રાહુલ કેમ બાજી બગાડે છે ?

ચડતી કળાનો ચન્દ્ર છે ત્યારે વિવાદના અમથાવિધાનો કરીને રાહુલ કેમ બાજી બગાડે છે ?

ભારતમાં રાજકારણીઓને દેશના વિકાસમાં નહીં પણ ધર્મને નામે ચરી ખાવામાં અને રાજકીય રોટલો શેકવામાં જ રસ છે એ આપણે જોઈએ છીએ. એ લોકો કોઈ ને કોઈ ધર્મનો મુદ્દો લઈ જ આવે છે ને પછી બાખડ્યા કરે છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પોતાના પહેલા ભાષણમાં કહેવાતા હિંદુઓ અંગે કરેલા નિવેદનના કારણે મચેલી બબાલ તેનો […]

Read More
હિન્દુઓ વિશેના નિવેદનો વખોડી કાઢતા શ્રી મનિષ સંઘાણી

હિન્દુઓ વિશેના નિવેદનો વખોડી કાઢતા શ્રી મનિષ સંઘાણી

અમરેલી, વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા લોક સભામાં હિન્દુઓને હિંસક જેવા કરેલ નિવેદન ને વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી એ જણાવ્યું કે ભારત દેશમાં કરોડો હિંદુઓ રહે છે જે હિન્દુ હોવાનું ગૌરવ લય રહ્યા છે જેવો વાસુદેવ કુંટુંબની ભાવના થી કારોડો હિંદુઓ ભારત દેશમાં વસવાટ કરી […]

Read More
જુનાગઢમાં સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી કરનારને ઝડપી પાડયા

જુનાગઢમાં સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી કરનારને ઝડપી પાડયા

જુનાગઢ, જુનાગઢના અમિતાભ અનાથ માપદાર ગોવાળ રહે. જુનાગઢવાળાએ જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં કસ્ટમ અધિકારી તથા ક્રાઇમ બ્રાન્ચ મુંબઇના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદીના આધાર કાર્ડના ઉપયોગ દ્વારા ફરિયાદીના નામનું પાર્સલ મુંબઇથી તાઇવાન મોકલવામાં આવેલ છે અને તે પાર્સલમાં ડ્રગ્સ મળીે આવેલ હોવાથી ફરિયાદી ઉપર પોલીસ તપાસ થયેલ છે. પોલીસ તપાસના બહાને […]

Read More
રાજ્યમાં ઓગષ્ટથી ડિસેમ્બર સુધીમાં 25 હજાર શિક્ષકોની ભરતી

રાજ્યમાં ઓગષ્ટથી ડિસેમ્બર સુધીમાં 25 હજાર શિક્ષકોની ભરતી

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક  વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં […]

Read More
સાવરકુંડલામાં ક્રિકેટ ગ્રાઉન્ડ મંજુર કરાવતા શ્રી કસવાળા

સાવરકુંડલામાં ક્રિકેટ ગ્રાઉન્ડ મંજુર કરાવતા શ્રી કસવાળા

સાવરકુંડલા, સાવરકુંડલા પંથકના છેવાડાના ક્રિકેટ પ્રેમીઓમાં પડેલી રમતગમત પ્રત્યે અવેરનેસ વધે તથા યુવાનોની ક્ષમતા બહાર લાવવાના મુખ્ય ધ્યેય સાથે સાવરકુંડલા શહેર નજીક મહુવારોડ ખાતે સ્પોર્ટ્સ બાજુમાં 15 વિઘામાં ધારાસભ્ય શ્રી કસવાલા ની રજુઆત ને ધ્યાને લઇ રાજય સરકારે જિલ્લાનું પ્રથમ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાવરકુંડલા પંથકના યુવાનોમા ક્રિકેટ પ્રત્યે જબરો લગાવ […]

Read More