જુનાગઢ, જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી, ડી. કે. ઝાલા તથા પોલીસ સ્ટાફે છેલ્લા બે વર્ષથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા, મોરબી તથા પોરબંદરના પ્રોહિબીસનના કુલ – 4 ગુનામાં નાસતા ફરતા આરોપી શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઇ ઉર્ફેે ઘનશ્યામ મેતા આહિર રહે. ગોંડલના હાલ જુનાગઢ વંથલી વિસ્તારમાં વંથલી રોડ પર […]
Read Moreચલાલામાં યુવાન ઉપર છરી વડે હુમલો
અમરેલી, ચલાલા બસ સ્ટેન્ડ પાસે ગિરનારી પાનના ગલ્લા પાસે દાનેવ સોસાયટીમાં રહેતા રઘુવીરભાઇ ઉર્ફે રઘુભાઇ રામકુભાઇ માંજરીયા ઉ.વ.34 તા.17-1ના રાત્રીના 10 વાગ્યે ચલાલા અમરેલી રોડ ઉપર બાઇક લઇને જતા હતાં. તે સમયે ભીમનાથ ગલ્લા પાસે પહોંચતા પહુભગતે પોતાની ફોરવ્હીલ રોડ ઉપર વાળતા રઘુભાઇના બાઇક સાથે અથડાતા રહી ગયેલ હોય. જે અંગે ઠપકો આપતા મનદુ:ખ રાખી […]
Read Moreઅમરેલી બાલભવનનાં ત્રણ બાળકો રાષ્ટ્રિય સ્તરે ઝળક્યાં
અમરેલી, અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો અને ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ત્રિવેદી રાષ્ટ્રિય યંગ એન્વાયરમેન્ટાલીસ્ટ કોન્ફરન્સ આ વર્ષે જુનાગઢ મુકામે હતી. આ કોન્ફરન્સનો આ વખતનો વિષય પ્લાસ્ટિ પોલ્યુશન હટાવવાનો હતો. તે અંગે અમરેલી બાલભનનાં બાળકોએ દોરાયેલા ચિત્રોએ રાષ્ટ્રિય સ્તરે પ્રથમ આવતા બાલ ચિત્રકાર ખેલન સોનેજીને રાષ્ટ્રિય સ્તરે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. જ્યારે બીજા બાળક […]
Read Moreબગસરામાં સિવિલ હોસ્પિટલના કામમાં લોલમલોલ
બગસરા, બગસરા માં એક અદ્યતન સિવિલ હોસ્પિટલ નું નિર્માણ થઇ રહ્યું છે જે 4.75 કરોડ જેવા ખર્ચે બની રહી છે આ કામ નો કોન્ટ્રાક્ટ રવિ કન્સ્ટ્રકશન અમદાવાદ ને આપવામાં આવ્યો છે ત્યારે બગસરા ની જનતા માટે ખૂબ ખુશી ની વાત છે પરંતુ આ ચાલી રહેલ કામ માં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું એક […]
Read Moreઅમરેલી સંસદીય વિસ્તારની બેઠક યોજતા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અમરેલી, અમરેલી 14 લોકસભાના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે લોકસભા મતવિસ્તારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ચુંટણી લક્ષી તેમજ વિવિધ સગંઠાત્મક પાર્ટીના કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડેલ અને આ અવસરે અમરેલી ,ભાવનગર,જુનાગઢ લોકસભા કલસ્ટરના પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા તેમજ લોકસભા સીટના પ્રભારી ધર્મેન્દ્રસિહ જાડેજા ,લોકસભાના સીટના સંયોજક પુનાભાઈ ગજેરા ,જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભરતભાઈ […]
Read Moreકોંગ્રેસમાં વરરાજો નક્કી નહી, પણ અણવર બનશે શ્રી પરેશ ધાનાણી
અમરેલી, હવે ભાજપમાં કોણ લડશે અને કોંગ્રેસમાં કોણ લડશે તેની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાં વરરાજો નક્કી નથી પણ અણવર શ્રી પરેશ ધાનાણી બનશે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે.ગત લોકસભાનો જંગ લડેલા શ્રી પરેશ ધાનાણીએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં લોકસભાનાં જંગમાં પોતે લડવાના ન હોવાનું અને કોંગ્રેસના જે ઉમેદવાર આવે તેને લડાવવાના હોવાનું સ્પષ્ટ કર્યુ હતુ.જો કે […]
Read More