રાજકોટમાં વિવિધ સમાજ-આગેવાનો સાથે શ્રી રૂપાલાનો સંપર્ક

રાજકોટમાં વિવિધ સમાજ-આગેવાનો સાથે શ્રી રૂપાલાનો સંપર્ક

રાજકોટ, રાજકોટમાં વિવિધ સમાજ અને વિવિધ આગેવાનો સાથે શ્રી રૂપાલાનો વિજળી વેગે સંપર્ક થઇ રહ્યો છે અને ઠેર ઠેર શ્રી રૂપાલાને ફુલડે વધાવી સ્વાગત કરાઇ રહ્યું છે. શ્રી રૂપાલાએ આજરોજ રાજકોટ સ્થિત પુજીત મેમોરિયલટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત કરીને સેવાલક્ષી સંવાદ કર્યો.ટ્રસ્ટીગણની સરાહનીય કામગીરીને બિરદાવી સેવા પ્રવાહ અવિરત રાખવા પ્રોત્સાહિત કર્યા અને અનંત શુભેચ્છાઓ પાઠવી.રાજકોટ ભરવાડ સમાજ […]

Read More
હનુમાન જયંતિ નિમિતે અમરેલીથી ભુરખીયા જવા શ્રધ્ધાળુુઓનો અવિરત પ્રવાહ શરૂ

હનુમાન જયંતિ નિમિતે અમરેલીથી ભુરખીયા જવા શ્રધ્ધાળુુઓનો અવિરત પ્રવાહ શરૂ

અમરેલી, અમરેલીથી હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા જવા માટે પદયાત્રીઓનો પ્રવાહ સાંજથી મોડી રાત સુધી અવિરત પણે વહેતો થયો હતો. રસ્તામાં મોટા વાહનોનો ટ્રાફિક ન નડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા પણ રસ્તામાં બંદોબસ્ત ગોઠવાયો છે. અને દાદા દર્શન માટે જવા અમરેલીથી અંદાજિત 50 હજારથી પણ વધ્ાુ […]

Read More
કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય : કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે

કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય : કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે

કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે, કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેની ઠુંમરના ઉમેદવારી પત્રની ચકાસણી વખતે ભાજપ દ્વારા ઉઠાવાયેલ વાંધા બાદ હાઇકોર્ટના વકીલોએ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખી અને તેમને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનો […]

Read More
પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત

પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત

પરસોત્તમ રૂપાલા વિવાદમાં પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા છે અમિત શાહે કહ્યું રૂપાલાજીએ દિલ થી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી અમિત શાહના સૌથી મોટા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર કોઈ જ સવાલ રહેતો નથી પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત જ રહેશે .

Read More