અમરેલી, રાજુલા તાલુકાના વિકટર મજાદર રોડ ઉપર શિયાળબેટ ગામના શિવાભાઇ શામજીભાઇ બાલધીયા ઉ.વ.30ના પિતા શામજીભાઇ પોતાનું બાઇક લઇ તેના ઘર તરફ આવતા હોય. ત્યારે બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી આવતા એક અજાણ્યા બોલેરોના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી શામજીભાઇના બાઇક સાથે ભટકાવી […]
Read More![બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/43-3.jpg)
બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા
અમરેલી, લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ […]
Read More![શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/51.jpg)
શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે
અમરેલી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં બે દિવસના વિજળી વેગી ચુંટણી પ્રવાસનું આયોજન થયુ છે તેમાં ગુજરાતમાં 6 સભાઓ અને 15 બેઠકો પહેલી અને બીજી મે એ સૌરાષ્ટ્રની8 બેઠકો માટે સભાઓ ગજવશે. તે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. શ્રી મોદીની 6 સભાઓ લોકસભાની 15 બેઠકોને આવરી લે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે અને તડામાર […]
Read More25-04-2024
24-04-2024
![અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/81.jpg)
અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર
અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]
Read More![અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/80.jpg)
અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી
અમરેલી, આગામી તારીખ 10/05/2024 શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરા માં છઠા અવતાર એવા ભગવાન ના અવતરણ ના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા 20/04/2024 ના શનિવારે રાત્રે 9 કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ […]
Read More![અમરેલી સારહી તપોવન આશ્રમને 25 હજારનું દાન અપાયું અમરેલી સારહી તપોવન આશ્રમને 25 હજારનું દાન અપાયું](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/79.jpg)
અમરેલી સારહી તપોવન આશ્રમને 25 હજારનું દાન અપાયું
અમરેલી,સેવાને સરનામે ઉમળકા સાથે ડાયાભાઈ મનજીભાઈ કાબરીયા (હાલ સુરત) દ્વારા સારહી તપોવન આશ્રમ માં સેવા ની કામગીરી થી પ્રભાવિત થઈ ને 25,000/- રૂ. નુ અનુદાન આપવામાં આવેલ (હસ્તક હરિભાઈ કાબરીયા) આશ્રમ માં સેવા ની જ્યોત નેં જોય પ્રભાવિત થઈ નેં આપેલ અને દર વર્ષે અનુદાન કરવાની જાહેરાત કરી.સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં […]
Read More![અમરેલીથી ભુરખિયા જતાં પદયાત્રીઓની સેવામાં જોડાતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અમરેલીથી ભુરખિયા જતાં પદયાત્રીઓની સેવામાં જોડાતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/78.jpg)
અમરેલીથી ભુરખિયા જતાં પદયાત્રીઓની સેવામાં જોડાતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા
અમરેલી,અમરેલીથી દર વર્ષે હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા સુધી પદયાત્રા નિકળે છે. તે મુજબ આ વર્ષે પણ માનવ મહેરામણ લાઠી રોડ પર ઉમટી પડયો હતો. ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલો સહિત સેવા કેમ્પો લાગ્યા હતાં. આ પદયાત્રા દરમિયાન ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા પણ પદયાત્રી બની સેવામાં જોડાયા હતાં. ખાણી પીણીના સ્ટોલો સહિત સેવા […]
Read More![ભલે મનોરંજનમાં ધૂમ મચાવે પરંતુ હજુ દેશમાં ટેલિવિઝનનો ડંકો છે ભલે મનોરંજનમાં ધૂમ મચાવે પરંતુ હજુ દેશમાં ટેલિવિઝનનો ડંકો છે](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/tantrilekh-photo.jpg)
ભલે મનોરંજનમાં ધૂમ મચાવે પરંતુ હજુ દેશમાં ટેલિવિઝનનો ડંકો છે
શું ભારતના લોકો મનોરંજન પાછળ વધુ કે ઓછો ખર્ચ કરે છે? આનો ટૂંકો જવાબ એ છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજન પરનો ખર્ચ થોડો વધ્યો છે, જ્યારે શહેરોમાં તે ઓછો થયો છે. આ માહિતી વર્ષ માટે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેમાંથી પ્રાપ્ત થઈ છે. […]
Read More