ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

અમરેલી, ગારીયાધાર વિધાનસભાના ગામ જેસર, સેદરડા, ગળથર, મોણપર, ગૂંદરણા, લુવારા, માનવિલાસ, પરવડી, મોટા ચારોડીયા તેમજ ગારીયાધાર શહેર સહિત વિવિધ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારપ્રસાર કર્યો .આ તકે કેન્દ્રની મોદી સરકારની વિવધ સિદ્ધિ વિષે લોકો સાથે ચર્ચા કરી હતી. દરેક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આતકેજિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા, પૂર્વ ધારાસભ્ય […]

Read More

રાષ્ટ્રને પોતાનો પરિવાર માની 18 કલાક કામ કરનારા શ્રી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે : શ્રી પરશોત્તમ રૂપાલા

અમરેલી, સમગ્ર ભારત દેશને પોતાનો પરિવાર માનીને 24 માંથી 18 કલાક માત્ર દેશ માટે કામ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રચંડ બહુમતી સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે. તેમ અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ.શ્રી રૂપાલાએ વધ્ાુમાં જણાવ્યુ હતુ કે આજે શ્રી મોદી વિશ્ર્વના નેતા છે ભારતનો […]

Read More

મે-૨૦૨૪ની તા. ૬ અને તા.૭ દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ ખાતે મોટરીંગને લગતી કામગીરી બંધ રહેશે

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વિવિધ કચેરીઓ અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને ચૂંટણી ફરજલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭ દરમિયાન અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવ્હાર કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા પણ ચૂંટણી ફરજ પરત્વેની કામગીરી કરવામાં આવનાર છે. તેમની આ ફરજને લીધે આ બે દિવસ (મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭) દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે મોટરીંગને લગતી રોજિંદી કામગીરી […]

Read More
શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું

શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું

સમસ્ત ગુજરાતી સમાજ છત્તીસગઢના રાજ્ય પ્રમુખ મૂળ અમરેલીના વતની શ્રી પ્રિતેશ ગાંધીના નેતૃત્વમાં શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું હતુ રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે મોદીની હેટ્રિક માટે દ્વારકાધીશનો ધ્વજ લહેરાવી વિશેષ પૂજા કરાઇ હતી દેશમાં અનેક સ્થળોએ શ્રી મોદીને વડાપ્રધાન બનાવવા પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યારે […]

Read More
બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે આજે બપોરે અમરેલીમાં કંકુ પગલા કરવા આવેલ મીની બસ પરત વિસાવદરના ઈશ્વરીયા ગામે જતી હતી ત્યારે બગસરા બાયપાસ ઉપર મચ્છુ આઈ મંદિર પાસે કોઈ કારણોથી વળી જતા એક અઢી વર્ષની બાળકી અને 40 વર્ષના મહિલા ગીતાબેન હરસુખભાઇ રૃડાની ૪૧ વર્ષ અને આરના હિરેનભાઈ ૨ વર્ષનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને 18 […]

Read More
એટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા

એટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા

અમરેલીમાં થી ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, એટીએસની સુચના મળતા અમરેલી એસઓજીને સુચીત સ્થળે મોકલવામાં આવી હતી આ સમયે શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ બે શખ્સનોને પકડી તપાસ કરતા તેમા ડ્રગ્સ હોવાનુ જણાતા તેમને એટીએસને હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે […]

Read More