સાવરકુંડલા નગરપાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 25 કરોડના ખર્ચે ખાત મુહુર્ત કરાશે

સાવરકુંડલા સાવરકુંડલા ખાતે નગરપાલિકા હસ્તકની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને કાર્યરત કરવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા 25 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધાઓ સજ્જ બનાવવા માટેનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે જ્યારે ગુજરાત અભિયાન અંતર્ગત જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જીવસ્સ્જીફરૂ) નું ખાત મુહર્ત અલગ અલગ સમયે રાખવામાં […]

Read More

ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા દ્વારા શૂરવીરતા પ્રતીકનું જાત નિરીક્ષણ કર્યું

સાવરકુંડલા, ખાનદાની અને બહાદુરીથી ભાવનગર સ્ટેટ સામે બહારવટુ ખેલીને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલા જોગીદાસ ખુમાણની સાવરકુંડલા નગરપાલિકાના પ્રાંગણમાં સંત અને શૂરાનું સ્ટેચ્યુ મુકાઇ તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અમદાવાદ ખાતે શિલ્પકાર મયુર વકાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટેચ્યુનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ની નાવલી નદી નું પાણી અગ્ળાજ કરીને એક લડાયક […]

Read More

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

Read More

જુનાગઢમાં મહિલાનું ગુમ થયેલ પર્સ નેત્રમ શાખાએ શોધી આપ્યું

જુનાગઢ, જુનાગઢના અરજદાર નાઝીમાબેન ઇકબાલભાઇ ખોખર પોતાના પરિવાર સાથે બહારગામથી આવતા હોય અને એસટી સર્કલથી ગોધાવાવની પાટી તરફ જવા ઓટો રિક્ષામાં બેઠલ અને રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમનું જરૂરી સમાન સહિતનું બેગ રિક્ષામાં ભુલાઇ ગયેલ જેથી આ બાબતે જુનાગઢ નેત્રમ શાખાને જાણ કરતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર પીએસઆઇ પી.એચ. મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચૌહાણ, […]

Read More

અમરેલી જિલ્લામાં જુદા જુદા કમોતના ત્રણ બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના ત્રણ બનાવો પોલીસ મથકમાં નોધાયા હતાં જેમાં સાવરકુંડલા અને રાજુલામાં બે પરિણીતાઓનું ગળાફાંસો ખાઇ જતાં તેમજ દામનગરમાં પ્રૌઢને વાય આવતા દાદરેથી પડી જતા મૃત્યુ નિપજેલ.દામનગરમાં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ નારોલા ઉ.વ.45 પોતાના રહેણાંક મકાનની અગાસી ઉપરથી કપડા લઇને નીચે ઉતરતા હોય તે દરમિયાન તેમને આચકી(ઇસ્ટોરીયા) આવી જતા અકસ્મતો દાદર ઉપરથી નીચે પડી […]

Read More

અમરેલી જિલ્લામાં કાલથી ભાજપનું “ગાંવ ચલો’ અભિયાન

અમરેલી, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી ની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહીત વિકાસના તામામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઇ […]

Read More

ભાજપને ભરી પીશું : લાઠી-કુંકાવાવમાં કોંગ્રેસની બેઠક

અમરેલી, આગામી લોકસભાની ચુંટણી અને સંગઠનની એક બેઠક લાઠી-બાબરા વિધાનસભાની બેઠક લાઠી મુકામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ કારોબારી મીટીંગ મળેલ જેમાં પુર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતું. બેઠકમાં આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય અને માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમરે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠી કાર્યપ્રણાલી અને ગેરકાયદેસરની અનેક કાર્યવાહીઓને ઉજાગર […]

Read More

વરસડા હત્યાકેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ

અમરેલી, અમરેલીના વરસડા ગામના હત્યા કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા કરી હતી તથા મરનારના આશ્રીતને ત્રણ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.આ કેસની વિગતો એવા પ્રકારનીે છે કે, ગત તા. 4-1-2022ના રોજ રાત્રે અમરેલી તાલુકાના વરસડા ગામે ચંપુભાઇ રામભાઇ વાળા ગુલાબભાઇ ઠાકોર, દડુભાઇ આહિર સહિતના રણછોડદાસબાપુના આશ્રમ માટે ફાળો ઉઘરાવવા નીકળેલ ત્યારે […]

Read More

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

Read More

ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપતી ભાજપની સરકાર : કોંગ્રેસ પ્રમુખશ્રી ભંડેરી

અમરેલી, ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાસતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર નેમાત્ર વીમા કંપનીઓના ખીચા ભરોને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-202ર […]

Read More