વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો

વડિયા, વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો હોય પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા આવેદન થકી રજુઆત કરવામાં આવી છે અહીં દારૂનો કેસ થયા પછી પણ જામીન ઉપર છુટી ફરી દારૂ વેંચાતો હોવાનો ગ્રામજનો દ્વારા વિડીયો વાઇરલ કરાયો હતો અને દારૂ ઉપરાંત હનુમાન […]

કુંકાવાવ સરપંચ સામે સ્થાનિક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વડિયા, અમરેલી વિધાનસભા સીટ ના એપી સેન્ટર તરીકે ગણાતા કુંકાવાવ માં સરપંચ તરીકે નિવૃત ફોજી સંજય લાખાણી એ સુકાન સંભાળ્યા બાદ અનેક વિકાસ કામો થી સમગ્ર પંથક માં તે એક યુવા જાગૃત સરપંચ તરીકે ખ્યાતિ પામતા જોવા મળ્યા હતા સાથે ટૂંકા સમય ગાળામાં તેઓ અનેક વિવાદોમાં પણ સંપળાતા તેના વિવાદો અને તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદો […]

શ્રી કૌશિક વેકરીયાએ ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે મંજૂર થયેલ રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત કર્યું

અમરેલી, અમરેલી વિધાનસભામાં વિકાસકાર્યોની વણઝાર ચાલી રહી છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાકવાવ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુરૂવારે ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત થયું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજિત 3.5 કિલોમીટરના રસ્તાનું રીસરફેસીંગ કામ શરૂ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને મળેલી રજૂઆતો અન્વયે અમરેલીના […]

વડીયાના બરવાળા બાવળ ગામે વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા

વડિયા, વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે આંબેડકર નગરમાં રહેતા 85 વર્ષીય નાથીબેન પડાયા ઘરેથી બહાર નીકળતા હેઠવાસો નાખવા જતા સર્જાઇ દુર્ઘટના બની હતી. આખલાએ હડફેટે લેતા વૃદ્ધાને શરીરે પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ વડીયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મોટા શહેરો થી લઇ નાના ગામડાઓમાં આખલાઓના આતંકની ઘટનામાં […]

સમગ્ર ગુજરાતમાં તા.૧ જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન

અમરેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તા.૧ જાન્યુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૭ વાગ્યે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક સહિતના સૂચિત સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યના અનેક નાગરિકો સહભાગી બનશે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી, […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]