દિલ્હી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યમંત્રી ડો. એલ મુરુગન સાથે આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ઉપપાડા ફિશિંગ હાર્બર ખાતે સાગર પરિક્રમાનું ચોથા દિવસે નેતૃત્વ કર્યું હતુ. શ્રી રૂપાલાએ ઈવેન્ટ દરમિયાન લાભાર્થીઓ સાથે ચર્ચાવિર્ર્ચારણા કરી અન્ય મહાનુભાવો સાથે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બર ખાતે વિશાખાપટ્ટનમના માછીમારો, દરિયાકાંઠાના સમુદાયો અને હિતધારકો સાથે વિવિધ […]
Read More06-01-2024
રાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ
અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]
Read Moreગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ હસ્તે કુંકાવાવ ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું
કુંકાવાવ ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ અને કુંકાવાવ શહેર ભારતીય જનતા યુવા મોરચા ના સંયુક્ત ઉપક્રમમેં કુંકાવાવ શહેર માં રહેતા જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરવામાં આવી હતી. ત્યારે આ કડકડતી ઠંડી માં આવા જરૂરિયાત મંદ લોકો બચી શકે તેવા ઉમદા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ […]
Read Moreખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેતા યુવા નેતા શ્રી મનીષ સંઘાણી
અમરેલી ભારત દેશને ૨૦૪૭ માં વિકસિત ભારતનું સ્વ્પ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના ભારત દેશને દુનિયામાં સર્વોપરી કરવાનાં લક્ષ સાથે ભારત વિકસિત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જે આજ ખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે પોહચી હતી. ત્યારે આઝાદી ૧૦૦ વર્ષ નવા ભારત ના સંકલ્પ સાથે નીકળેલ ભારત વિકસિત સંકલ્પ […]
Read Moreબગસરા શહેરમાં એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં શ્રીમતી એચ.એ.મણવર માત્ર પાંચ મહિનામાં જ 101 પોલિસી સાથે સતકવીર જાહેર થયા
વિશ્વભરમાં પ્રથમ હરોળમાં એલ.આઇ.સી.નું નામ આવે છે ત્યારે તેનુ સોગન જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાત ભી ઓર સાથે આગળ વધી રહી છે તેના સૂત્રને સાર્થક કરતા ઘણા એજન્ટો જોવા મળે છે ત્યારે હાલમાં જ ભાવનગર ડિવિઝન નીચે આવતા અમરેલી શાખાના બગસરા શહેરમાં આવેલ એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં એજન્ટ મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે […]
Read Moreરાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ
અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]
Read Moreબગસરા માં ગામડે ગામડે ઈ વિ એમ માં મતદાન કરવાની સમજૂતી આપવામાં આવી
આવનાની ચૂંટણી ને અનુલક્ષી ને બગસરા મામલદાર ઓફિસ દ્વારા ઈ વિ એમ નિદર્શન વાન દ્વારા મતદારો ને મત કેવી રીતે આપવા તે માટે સમજૂતી આપવામાં આવી હતી ૧૪-અમરેલી લોકસભા મા સમાવિષ્ટ ૯૪-ઘારી વિઘાનસભા મતદાર વિસ્તારના બગસરા તાલુકામા દરેક ગામડે ગામડે ઇવીએમ નિદર્શન વાન દ્વારા મતદારોને ઇવીએમ મા મતદાન કરવા બાબત સમજુતિ આ૫વામા આવી. તથા મામલતદાર […]
Read Moreદામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ
ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]
Read Moreજુનાગઢ થી પાલીતાણા છરી પાલિક સંઘે બગસરામાં વિશ્રામ લીધો
જુનાગઢ થી પાલીતાણા જતો સંઘ દર વર્ષે શિયાળામાં પોતાની માનતા પૂર્ણ કરવા માટે બીજા રાજ્યમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવેલ વણિક સમાજના પરિવારો દ્વારા પોતાની માનતા પૂર્ણ કરવા માટે જુનાગઢ થી પાલીતાણા ખુલ્લા પગે ચાલીને આશરે 14 કિલોમીટરના અંતરમાં પોતાની સાથે આ સંઘમાં 600 થી વધુ લોકો જોડાયા હતા ઉપરાંત સાધુ સાધ્વી સાથે આ સંઘમાં જોડાયા હતા […]
Read More