લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન
લાઠી, રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક […]
Read Moreકૌરવો ભરતી મેળો કરીને ભલે પોતાની સેના મોટી કરે પરંતુ અંતે વિજય તો પાંડવોનો નિશ્ર્ચિત થશે : શ્રી મનીષ ભંડેરી
અમરેલી, વર્તમાન સમયમાં કોંગ્રેસના નાના-મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેનાથી કોંગ્રેસના કોઈપણ કાર્યકરો,આગેવાનો, ટેકેદારો, શુભચિંતકો કે મતદારોને નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે આવા નેતાઓને કોઈપણ જાતની વિચારધારાહોતી નથી માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરતા હોય છે આવા સતા લાલચું લોકોને કાર્યકરો કે ટેકેદારો કેમતદારો કે વિચારધારા […]
Read Moreશ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવા માટે ભલામણોનો ધોધ વહયો
અમરેલી, અમરેલીમાં ભાજપમાં કોને ટીકીડ મળશે તેની ચર્ચા ચરમ સીમાએ છ ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને ચોથી ટર્મ માટે રીપીટ કરવા માટે આજે ગુરુવારે અમરેલી જિલ્લાના ભાજપ વર્તુળોમાંથી ભાજપના મોવડી મંડળમાં ભલામણનો ધોધ વહ્યો હોવાનું જાણવા મળે છે.આજે દિલ્હીમાં ભાજપની પાર્લા મેન્ટરી બોર્ડની બેઠક છે અને જિલાના ભાજપના વર્તુળોમાં ચર્ચાતી આંતરીક વિગતો અનુસાર ભાજપના […]
Read Moreઅમરેલીના ભીલા નજીક સોલાર પ્લાન્ટમાં આગ
અમરેલી, ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવો શરૂ થઇ ગયાં છે. આજે ભીલા ગામ નજીક કલીનમેકસ સોલાર પ્લાન્ટ ખાતે અચાનક આગની ઘટના બનતા ટેલીફોનીક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને જાણ કરતા તરત જ દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં કૃષ્ણભાઇ ઓળકીયા, નિલેશભાઇ સાનીયા, ધર્મેશભાઇ ટ્રેઇની અને ઇન્દ્રજીતભાઇ ખુમાણે ફરજ બજાવી
Read Moreવડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં
બગસરા, અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ […]
Read Moreબગસરા તાલુકામાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજયા :એકને ઇજા
અમરેલી, બગસરા તાલુકામાં અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓમાં બેના મોત નિપજયા હતાં જયારે એકને ઇજા પહોંચી હતી. જેમાં ઘંટીયાળ પાસે ટેમ્પો પલ્ટી ખાઇ જતા અને જેઠીયાવદરમાં બાઇક સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. બગસરા તાલુકાના ઘંટીયાણ ગામથી આગળ પુલ પાસે ભેંસાણ જવાના રોડ ઉપર ટાટા ટેમ્પો જી જે 03 વી 5267ના ચાલકે પુર ઝડપે અને […]
Read Moreઆજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના
અમરેલી, અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે શિવ મંદિરોને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.અમરેલી કામનાથ મહાદેવ ,નાગનાથ મહાદેવ, નાગદેવતા મંદિર નાગેશ્ર્વર મહાદેવની વર્ણાગી નીકળશે.નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન થતા યજમાનો યજ્ઞ વિધિમાં વિદ્વાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપશે.અમરેલી શહેરના કાશી વિશ્ર્વનાથ , ભીમનાથ, સુખનાથ , ભીડભંજન, પંચનાથ , જીવનમુકતેશ્ર્વર, […]
Read Moreલોક્સંત મો2ા2ીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમાં તપોવન આશ્રમનું લોકાપર્ણ
અમરેલી. કેન્દ્રીય મંત્રી પ2શોતમભાઈ રૂપાલા, ઈફકો ચે2મેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્ય દંડક-ધા2ાસભ્ય કૌશિકભાઈ વેક2ીયા, સાંસદ ના2ણભાઈ કાછડીયા, ધા2ાસભ્યશ્રીઓ મહેશભાઈ ક્સવાળા, હિ2ાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્સિંહજી ચુડાસમા, ધર્મેન્સિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયા, અમ2 ડે2ી ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત 2હેશે. પૂ.ભક્તિ2ામ બાપુ-ભોજલધામ ફતેપુ2, પૂ.વિજયબાપુ- સતાધા2, પૂ.ભક્તિ2ામ […]
Read Moreસાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન
સાવરકુંડલા, રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 […]
Read More