અમરેલી, અમરેલી જિલ્લામાં બાબરાના ચરખામાં પરિણીતાનું ઝેરી દવા પી જતા તેમજ સાવરકુંડલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા બે કમોતના બનાવો નોંધાયા હતાં. બાબરા તાલુકાના ચરખા ગામે એમપીના શ્રમિક પરિવારની પરિણીતા રેલમબેન ઉર્ફે મેડીબેન રાજુભાઇ દુડવા ઉ.વ.26 તા. 14-2ના પોતાની ભાગ્યે રાખેલ વાડીએ જીરૂના વાવેતરમાં દવાનો છંટકાવ કરવા ગ્લાસમાં દવા કાઢી રાખેલ હોય જે જમ્યા પછી […]
Read Moreએસએસસી અને એચએસસી પરીક્ષા આયોજન માટે બેઠક બોલાવતા કલેકટર
અમરેલી , માર્ચ-2024 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર […]
Read More59 ગુનાનો ફરાર આરોપીને પકડતી અમરેલી એલસીબી
અમરેલી, ગુજરાત રાજ્યનાં 11 જિલ્લાનાં 18 ગુનામાં વોન્ટેડ તેમજ 59 ગુનામાં સંડોવાયેલ લીસ્ટેડ પ્રોહી.બુટલેગરને મધ્યપ્રદેશનાં ઉજૈન નજીકથી અમરેલીની એલસીબીની ટીમે પકડી પાડેલ છે. પોલીસ મહાનિર્દેશક અને અમરેલીનાં એસપી સહિત આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઝળવાઇ રહે અને ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા […]
Read Moreપીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે
અમરેલી, ગાયકવાડ સરકારનું ફરજિયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક પ્રગતી જોવા મળી રહી છે. જે જમીન પાણીના ભાવે મળતી તે આજે ખુબજ કિંમતી બની રહી છે. તેના ભાવો આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોના કારણે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો મળી રહ્યો છે તો લોકોને રોજી રોટી મળી રહી છે […]
Read Moreશ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે
અમરેલી, ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા રજુ થયેલા વિવિધ પ્રોજેકટો તૈયાર થઇ જતાં રાજુલા, કુંડલા સહિત નવ સ્ટેશનોમાં ઓનલાઇન લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ તા.26 સવારે 10-45 કલાકે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી યોજાશે જેમાં ભાવનગર રેલ્વે મંડલના નવ સ્ટેશનો પૈકી ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જુનાગઢમાં પુન: વિકાસનો શિલાન્યાસ અને 10 અંડરબ્રિજોનું […]
Read More23-02-2024
22-02-2024
અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ સુધી રિવરફ્રન્ટ માટે 50 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા
અમરેલી, અમરેલીના ઠેબી ડેમથી કામનાથ ડેમ સુધી રીવર ફ્રન્ટ માટે સરકારે 50 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા એ અવધ ટાઇમ્સ ને જણાવ્યું છે આ પ્રોજેક્ટ થી અમરેલી વાસીઓને ફરવા માટે એક નવું સ્થળ મળશે અને શહેરની સુંદરતામાં વધારો થશે અત્રે ઉલ્લેખય છે કે હાલમાં કામના ગાંડી વેલ નું […]
Read Moreલીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે
લીલીયા, લીલીયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગ ખાબક્યું હતું અને આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેસીબી,ટ્રેક્ટર ,લોડર , ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા છે. ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી […]
Read Moreકેન્દ્રની ભાજપ સરકાર સ્જીઁ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે
અમરેલી, ભારત દેશના ખેડૂતો સ્જીઁ ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી […]
Read More