ડાયમંડ કીંગ શ્રી ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

અમરેલી, સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કીંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ […]

Read More

રાજુલા જાફરાબાદ પંથકમા ઉધોગો બંધ થતાં સ્થિતિ કફોડી બની

રાજુલા, રાજુલા જાફરાબાદ પંથક ભલે અનેક ઉધોગો ધમધમી રહ્યા છે પરંતું 2 મોટા ઉધોગના કારણે લોકો બેરોજગાર બન્યા છે રાજુલા તાલુકામાં સૌવથી મોટો ઉધોગ પીપાવાવ પીએસએલ પ્રથમ આવી આવી આ વિસ્તરણ લોકોને ખૂબ મોટી અપેક્ષા અને આશા રાખી લોકો નોકરીમાં લાગ્યા હતા 4 હજાર કરતા વધુ લોકો નોકરી કરતા હતા ત્યારબાદ આ કંપની રિલન્સ ડિફેન્સ […]

Read More

ગુજરાત વિધાનસભાની બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે હિરાભાઇ સોલંકીની વરણી

અમરેલી, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે. શ્રી સોલંકીની વરણી કરતા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. શ્રી સોલંકીની વરણીને સર્વેએ આવકારી શુભકામનાઓનો ધોધ વેહેતો કર્યો

Read More

અમરેલીમાં આજે સાડા સાત કરોડના કામોનું ખાતમુર્હુત

અમરેલી, અમરેલીમાં આજે હનુમાન પરા ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા સાડા સાત કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે અને ખાતમુર્હુત સાથે રોડની કામગીરીઓ શરૂ કરવામાં આવશે .અમરેલી નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023-2024 અંતર્ગત અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ, સિમેન્ટ કોંક્રેટ રોડ, પેવીંગ બ્લોક કામગીરી માટે રૂા.7 કરોડ 51 લાખ 34 હજાર […]

Read More

ચાંચ બંદરે 56 કરોડના ખર્ચે નવો પાળો બનાવાશે

રાજુલા, રાજુલા તાલુકાના સાસ બંદર ગામે માજી ઉત્સાહી સરપંચ કાનજીભાઈએ કુંવરજીભાઈ ને રજૂઆત કરી હતી જે અનુસંધાને 56 કરોડના ખર્ચે નવો પાળો નિર્માણ થશે રાજુલા તાલુકાના સાસ બંદર ગામે દરિયાઈ પાણી વધતું જતું હોવાથી આ વિસ્તારમાં ખારા ખૂબ જ વધતી હતી જે અનુસંધાને લોકોને હાલવામાં પણ મુશ્કેલી પડતી હતી ઉપર લેવલથી પાણી આવતું હોવાથી રસ્તો […]

Read More

સાવરકુંડલા પોલિસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

અમરેલી,\ જીલ્લા પોલિસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ. એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટાઉન પી.આઈ. એસ.એમ. સોનીની સુચના અને માર્ગદર્શન હેઠળ ઈ.એફ.આઈ.આર. દાખલ થયેલ મોબાઈલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવા પી.આઈ.એસ.એમ. સોની,એ. એસ.આઈ. કે.બી. ગઢવી, હે. કોન્સ, રમેશભાઈ, પો.કોન્સ. મહેશભાઈ , રવિભાઈ દ્વારા મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા પરબત લખમણભાઈ કાવેઠીયાને વીવો કંપનીનો મોબાઈલ રૂ/.35,999 ની કિંમતનો […]

Read More