અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

  અમરેલીના સુરગપરા ગામમાં દોઢ વર્ષની બાળકી આરોહી વાડી વિસ્તારમાં અંદર જે 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા 108 અને ફાયર ફાઈટર ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકીનો રેસક્યુ કરવાની તજવીજ શરૂ કરી છે.

Read More
અમરેલી લાયબ્રેરી રોડ મીરા આર્કેડમાં બિલ્ડીંગ સીલ કરાયું

અમરેલી લાયબ્રેરી રોડ મીરા આર્કેડમાં બિલ્ડીંગ સીલ કરાયું

અમરેલી, અમરેલી શહેરમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારશ્રીની સુચના અનુસાર અમરેલીમાં બિલ્ડીંગો અને દુકાનોમાં ફાયર એનોસી અને ફાયરની સુવિધા ન હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવા માટેની ફાયર સેફટી વિભાગના અધિકારી એચ.સી. ગઢવી, અને હરેશભાઇ સરતેજાની ટીમ દ્વારા અવિરત કાર્યવાહી શરૂ રાખવામાં આવી છે. અગાઉ ભીડભંજન મહાદેવ સામે બે બિલ્ડીંગો અને જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલા […]

Read More
અમરેલીમાં આજે ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર એક્ઝીબીશન

અમરેલીમાં આજે ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર એક્ઝીબીશન

અમરેલી, રાજકોટમાં અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફટી ઝુંબેશ શરૂ થઇ છે અમરેલીમાં પણ આ ઝુંબેશ ચાલી રહી છે જેના એક ભાગરૂપે આજે તા.12 ના રોજ ફાયરની ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે આવેલ સિનિયર સીટીઝન પાર્કમાં એક એકઝીબીશન યોજાનાર છે. સાંજના 4 વાગ્યાથી શરૂ થનારા એકઝીબીશનમાં આગ લાગે ત્યારે શું કરવુ શું ના કરવું […]

Read More

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

Read More
પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

નદીના પાણીની વહેંચણીને લઈને રાજ્યો વચ્ચે વિવાદ થાય એ કંઈ નવો અધ્યાય દેશના ઘણા રાજ્યો નદીના પાણીની વહેંચણીને લઈને લડી રહ્યા છે અને અદાલતોમાં કેસ પણ લડી રહ્યા છે. વિવિધ સત્તાધીશો સ્થાપિત હિતો છે, પરંતુ તેઓનાથી વિવાદો ઉકેલાતા નથી. કારણ કે એકબીજાની પ્રજા પ્રત્યેની પારસ્પરિક સંવેદના તેઓ પાછલા વરસોમાં ગુમાવી ચૂક્યા છે. રાજધાની દિલ્હીને યમુનાનું […]

Read More
કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

રાજુલા, જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. આ બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલી નું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સરકાર સાગરખેડૂ ઓની પાયાની સુવિધાઓ […]

Read More