શ્રી કૌશિક વેકરીયાએ ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે મંજૂર થયેલ રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત કર્યું

અમરેલી, અમરેલી વિધાનસભામાં વિકાસકાર્યોની વણઝાર ચાલી રહી છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાકવાવ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુરૂવારે ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત થયું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજિત 3.5 કિલોમીટરના રસ્તાનું રીસરફેસીંગ કામ શરૂ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને મળેલી રજૂઆતો અન્વયે અમરેલીના […]

Read More

વડોદરામાં બોટ ઉંધી વળતા 13 બાળકો સહિત 15 ના મોત

અમરેલી, વડોદરાનાં હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં ધો.1 થી 5 નાં બાળકો ભરેલી બોટ ઉંધી વળી જતા બે શિક્ષકો અને 13 બાળકોનાં મોતથી દેશભરમાં હાહાકાર મચ્યો છે અને મુખ્યમંત્રી આ ઘટનાને પગલે વડોદરા દોડી ગયા છે વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કુલનાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભરેલી બોટ ઉંધી વળતા બે શિક્ષકો અને 10 બાળકોને બચાવી […]

Read More

સાવરકુંડલામાં સફાઇ ઝુંબેશમાં જોડાતા શ્રી કસવાલા

સાવરકુંડલા અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની આગેવાનીમાં ઉતાવળા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામા આવ્યું આ સફાઈ સફાઈ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા […]

Read More

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે

અમરેલી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા અને એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ તથા રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં […]

Read More

કુંકાવાવ-વડીયાના નવા ઉજળા-ચોકી રોડનું ખાતમુહુર્ત કરાયું

અમરેલી, સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. 50 લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત 2,000 મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં […]

Read More

માણેકવાડામાં જુગારધામ ઝડપાયું : એક કરોડનો મુદામાલ મળ્યો

અમરેલી, રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાનાં માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાનાં ઘરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પીઆઇ શ્રી આર.જી. ખાંટની ટીમે રેઇડ કરી જુગાર રમતા અવધ્ોશ પ્રવિણ સુચક રે. નિકાવા, હરેશ મંગા સોલંકી રે. ખાડ ધોરાજી, શુભમ મુકેશ ગૌસ્વામી રે. રાજકોટ સહિત રાજકોટ, મેવાસા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, વેરાવળ, જસદણ સહિતના વિસ્તારોમાંથી […]

Read More

ધારીના લેનપરામાં મઢમાંથી 65 હજારનાં છતરની ચોરી

અમરેલી, ધારીનાં લેનપરામાં રૂડાણી પરિવારનાં મઢમાંથી રૂા.65 હજારનાં છતર ચોરી ગયાની ફરિયાદ થઇ છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ધારીના લેનપરામાં રૂડાણી પરિવારનું મઢ આવેલ છે તેમાં તા.15 ના રોજ બપોરનાં સુમારે કોઇ અજાણ્યા શખ્સો બારણાનાં નકુચા તોડી મઢમાં પ્રવેશ કરીને ચાંદીના છતર 80 કિં.35 હજાર અને સોનાના છતર 2 જેની કિં. 30 હજાર […]

Read More

અમરેલી જીલ્લામાં કમોતના જુદા જુદા બે બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કમોતના બનાવો પોલિસ મથકમાં જાહેર થયા છે. જેમા ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામે સંજયભાઈ હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 21 તામસી મગજ અને જડબુધ્ધીના તેમજ હઠીલા સ્વભાવનો હોય. જે છેલ્લા ત્રણેક માસથી માનસિક બિમાર હોય. જેની સારવાર ચાલુ હોય. તા. 15-1 ના સાંજના 8:30 વાગ્યે અનકભાઈ રાણીંગભાઈ પટગીર ધારીવાળાની વાડીએ […]

Read More

રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

અમરેલી, રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને […]

Read More