અમરેલી, લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં આગેવાનો કાર્યકરો સક્રિય થયા છે સાથે સાથે આજે ધારીમાં ભાજપની શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શ્રી હકુભા જાડેજાએ બેઠક લીધી હતી.આગામી ચૂંટણીમાં ભાજપના વિજય રથને આગળ વધારવા અમરેલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની ઉપસ્થિતીમાં ધારી તાલુકાનાં કાર્યકરોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપી પાર્ટીના સંકલ્પ પત્ર માટે મુલ્યવાન સુચનો મેળવવા અને બુથને વધ્ાુ […]
Read Moreજાફરાબાદમાં યુવાનને મારમારી વિડીયો કલીપ બનાવી પરાણે કબુલાત કરાવતા ગાળાફાંસો ખાઇ જતા મોત
અમરેલી, જાફરાબાદમાં રહેતા કિરણભાઇ પરશોતમભાઇ બારૈયા ઉ.વ.22ને ગત તા.5-3-24ના પ્રકાશ ભાણજીભાઇ બાંભણીયા રહે. જાફરાબાદ વાળાએ ફોન કરી લાઇટ હાઉસ પાસે બોલાવી શરીરે આડેધડ મુંઢમારમારી તેની વિડીયો કલીપ બનાવી તેમાં બળજબરીથી કબુલાત કરાવી તેની વીડીયો વોટસએપમાં વાયરલ કરતા પોતાને લાગી આવતા પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગાળા ફાંસો ખાઇ જતા મોત નિપજતાં મરણ જનારના માતા […]
Read Moreશ્રી મોદીને કારણે વિશ્ર્વમાં ભારતને નવી ઓળખ મળી : શ્રી રૂપાલા
અમરેલી, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે અમરેલીના ઈશ્વરિયામાં લોકભાગીદારીથી નિર્માણ થયેલા મોક્ષધામનું લોકાર્પણ સંપન્ન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ભરતભાઈ સુતરીયા અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્માણ પામેલા મોક્ષધામનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા ગામના […]
Read Moreલાઠી, બાબરા અને દામનગરના રૂા.19.65 કરોડના કામો મંજૂર
બાબરા, હાલ ગુજરાતની રાજ્ય સરકાર તેમજ દેશની કેન્દ્ર સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા નાળા પુલો, માઇનર બ્રીજ સહિતના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે ત્યારે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆતો કરી વિધાનસભાની […]
Read Moreકુંડલાનાં મેરીયાણામાં વિજટીસીમાંથી તણખા ઉડતા આગ
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે પરસોત્તમભાઈ મધુભાઈ ખાતરણીની વાડીએ પીજીવીસીએલના ટીસીમાં થયેલ ભડાકા ના કારણે આજુબાજુમાં તીખારા ઉડતા ખેતર માલિક પરસોત્તમભાઈ ને એક ભેંસ તેમજ પાડી તેમજ પોતાનું બળદ ગાડું તેમજ મોટરસાયકલ તેમજ ઘરવખરી નો સામાન પાણીની પાઇપલાઇન તેમજ તેમજ પશુ માટે રાખેલ ચારો.. ઘઉં તેમજ ચણા સંપૂર્ણ નષ્ટ થયેલ છે આશરે અઢીથી ત્રણ લાખની […]
Read Moreઅમરેલીમાં ગૌ માંસનું વહેંચાણ કરનારને ત્રણ વર્ષની સખત સજા ફટકારતી સેશન્સ કોર્ટ
અમરેલી, અમરેલીમાં ગૌમાંસ વેંચાણ કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો.આ સાથે સરકારે ગૌવંશ કતલના કેસ લડવા માટે નિયુકત કરેલી સ્પે પીપી શ્રી ચંદ્રેશ મહેતાએ તેમના આ ત્રીજા કેસમાં આરોપીના આરોપ સાબીત કરી સજા કરાવી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,ગત તા.13/01/2019 નાં 2ોજ અમરેલીના બહા2પ2ા, મોટા ખાટકીવાડ, […]
Read Moreઅમરેલીના 12 ગામોમાં રૂપિયા 25.25 કરોડના કામો મંજૂર કરાવતા શ્રી વેકરિયા
અમરેલી, અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝ વે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે […]
Read Moreચરખા નજીક ટેન્કરે બાઇકને હડફેટે ચડાવતા યુવાનને ઇજા
અમરેલી, બાબરા તાલુકાના ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર હાઇવે ઉપર હિરેન નિતેષભાઇ માંગરોળીયા ઉ.વ.17 પોતાનું સ્પ્લેન્ડર બાઇક જી જે 05 એકસસી 5307નું લઇને ઘરેથી વાડીએ માલઢોરને નિરણ નાખવા માટે ગયેલ હતો અને વાડીએથી બાઇક લઇને ઘરે આવતા હોય તે દરમિયાન ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર […]
Read Moreઅમરેલીમાં પ્રતાપભાઇ પંડયા ભવનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા
અમરેલી, અમરેલી ચિતલ રોડ ગાયત્રી શકિતપીઠના રોડ ઉપર હદયસ્થ શ્રી પ્રતાપભાઇ પંડયા શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ભવન લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ડો. ભરતભાઇ કાનાબાર, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ યુથ કલબના […]
Read Moreલાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન
લાઠી, રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક […]
Read More