દામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ
ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]