લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં જયજયકારની આગાહીઓ કરાઈ છે. ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400 પ્લસ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો […]
Read More![ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય](https://avadhtimes.net/wp-content/uploads/2024/06/tantrilekh-photo-1.jpg)