અમરેલી જિલ્લામાં બેકારીના ભરડામાં આવેલ ત્રણના આપઘાત

અમરેલી, મોટા ઉદ્યોગ વગરના અમરેલી જિલ્લામાં માઇગ્રેશનનો પ્રશ્ર્ન હજુ છે જ છતા લોકો ટકી રહી સંઘર્ષ કરી રહયા છે છેલ્લા 24 કલાકમાં આર્થીક સંકડામણને કારણે આપઘાત કરી લેવાના ત્રણ બનાવો સામે આવ્યા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.31 રહે. ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોતે પોતાની […]

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના […]

કુંડલામાં હિન્દુ સમાજનાં બે આગેવાનો ઉપર વિધર્મી યુવાનોએ હુમલો કર્યો

અમરેલી, સાવરકુંડલા મણીભાઈ ચોક રાઉન્ડ પાસે થી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને બાઈક લઈને પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાજુ માંથી સાઈડ કાપી ત્રણ સવારી બાઈક લઈને તેમની બાજુ માંથી વિધર્મી યુવાનો નીકળી આગળ ગાડી ઊભી રાખી બેફામ ગાળો આપવા લાગેલ આથી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને વિક્રમભાઈ […]

ચલાલા પોલીસ સ્ટેશનના જુના ચરખા ગામે મંદિર માંથી આભુષણોની ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરા સાવરકુંડલા વિભાગ સાવર કુંડલાનાઓએ મીલ્કત સબંધી ગુન્હાઓમાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ સર્કલ ઇન્સ્પેક્ટર ધારી શ્રી એ.એમ.દેસાઇના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ.ઈ .આર. આર. ગળચર ની રાહબરી હેઠળ ચલાલા પોલીસ ટીમ દ્રારા આ કામના આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુમાં સી.સી.ટી.વી ચેક […]

મર્ડર કેસમાં રાજુ શેખવાના કાયમી જામીન મંજુર કરતી સુપ્રિમ કોર્ટ

અમરેલી, અમદાવાદનાં ચર્ચાસ્પદ સુરેશ શાહ મર્ડર કેસમાં અમરેલીનાં રાજુ શેખવાને સપ્રિમ કોર્ટમાંથી કાયમી જામીન આપવામાં આવ્યાં છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, અમદાવાદ વાસણા વિસ્તારમાં શંકરના મંદિરમાં સરાજાહેર અંઘાઘુંધ ફાયરીંગ કરીએફ.સી.આઈ.ના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સુરેશ શાહની ઘાતકી હત્યાના મુખ્ય સુત્રધાર તેમજ અન્ય પાંચ પાંચ હત્યાઓના જેના ઉપર આરોપ છે તેવા ગુજરાતના ગેંગસ્ટર રાજુ શેખવાની […]

રાજયમાં 8 આઇપીએસ અને વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની બદલી

અમરેલી, રાજયના ગૃહ વિભાગ દ્વારા ડિવાયએસપી કક્ષાના અધિકારીઓની બઢતી બદલીનો લીથ્થો નિકળ્યો છે. રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારી)વર્ગ-1ના અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી નિમણુંકો અપાઇ છે. જેમાં અમરેલીના શ્રી જગદિશસિંહ ભંડારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે દાહોદ મુકયા છે. જયારે ભરૂચથી ચિરાગ દેસાઇને અમરેલી મુકયા છે. ગોધરાના વિભાગીય પોલીસ અધિકારી પી.આર.રાઠોડને નાયબ પોલીસ […]

અમરેલી નગર શિક્ષણની જેશીંગપરા કન્યા શાળામાં પી.એમ.શાળામાં સમાવેશ

અમરેલી, અમરેલી પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળા કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના ભારત સરકારના પી.એમ શ્રી શાળાના પ્રોજેક્ટના ફેઝ-2માં સમાવેશ કરવામાં આવ્યો.આ પ્રોજેકટ અંતર્ગત તાલુકામાં ફક્ત એક જ પ્રાથમિક શાળાની પસંગી,જેમાં અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળાન પસંદ થયેલ હોય,શિક્ષણ નીતિ-2020ના તમામ માપદંડો તેમજ તમામ પાસાઓનું અમલીકરણ કરવા માટે સુવિધાઓ,અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલય, ડિજિટલ […]

ગુંદરણના ડબલ મર્ડરમાં 9 આરોપીઓને આજીવન કેદ

અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના જે તે સમયના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયેલ હોય […]