કોઇ મુદો ન હોવાથી મોદીકા પરિવારનો મુદો આવ્યો

અમરેલી, કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર છે અને નરેન્દ્ર મોદીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે, ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” લઈને ભારત દેશની જનતાને ભ્રમિત કરવા માટે ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી ઉભા રોડે ચડ્યા છે, […]

Read More

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં વધુ રૂા.72 કરોડની મંજૂરી આપતી રાજ્ય સરકાર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં અંગે રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહનો અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશ કસવાળાએ સાબિત કરી બતાવ્યો છે કે અગાઉ પીવાના પાણીથી લઈને ડેમો ભરવા સાથે રોડ રસ્તાઓ, સ્પોર્ટ્સ સંકુલ, દ્રેનેઝ સુવિધાઓ સહિત શહેર કે ગામડું વિકાસથી વંચિત […]

Read More

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

Read More

વડીયા એસબીઆઇ લેણી રકમ વસુલવાનાં દાવામાં પરાજીત

અમરેલી, તા.20-3-23નાં વડીયા પ્રિન્સીપલ સિવિલ કોર્ટમાં સી.પી.સી. કલમ-9 મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વડીયા શાખાનાં વાદી બ્રાન્ચ મેનેજર દ્વારા લોનની લેણી રકમ વસુલવા માટેનો રેગ્યુલર દીવાની મુકદમા ન.7/23 થી પ્રતિવાદી જયરાજભઇ સુરગભાઇ વાળા પાસેથી રૂા.1,87,710 વસુલવા તેમજ દીવાની મુકદમા ન. 8/23 પ્રતિવાદી મુકેશભાઇ હરજીભાઇ પડાયા પાસેથી રૂા.2,77,484 તથા રેગ્યુલર મુકદમા નં.9/23 થી પ્રતિવાદી જયંતિભાઇ સોમાભાઇ […]

Read More

સાવરકુંડલા નજીક ઓળીયા ગામે ટ્રક અને બાઇક સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે તા.12-3ના ગોંડલ તાલુકાના બિલડી ગામના રસિકભાઇ બાલાભાઇ સોલંકી પોતાનો અશોક લેલન જી જે 04 એટી 9651માં દાવત સોડા ભરીને જેસર ખાલી કરવા જતાં હોય. તે દરમિયાન ઓળીયા ગામે પહોંચતા લેલન ગાડી આગળ એક બાઇક જતું હોય અને સામેથી એક ફોરવ્હીલ જી જે 01 આર.પી.4433 પોતાની ફોરવ્હીલ પુર ઝડપે અને બેફિકરાઇથી […]

Read More

કોપર- ખાતર ઉદ્યોગ જિલ્લાના વિકાસને વેગ આપશે

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આગામી 3 વર્ષમાં રૂ. 10,000 થી 15000 કરોડથી વધુ રકમના મૂડી રોકાણથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડની કોપર રિફાઇનરી અને ડીએપી અને એનપીકે જેવા ખાતરો બનાવવાના ઉધ્યોગની સ્થાપના કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવતી 13મી માર્ચે લોક સુનાવણી યોજી અને લોકોના પ્રશ્નો અને સૂચનો લેવામા આવ્યા હતા જેમા સ્થાનિક […]

Read More

બાબરામાં 6.39 ક2ોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ ક2તા શ્રી કાછડીયા અને શ્રી તળાવીયા

અમરેલી, અમ2ેલી સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા અને લાઠી-બાબ2ા વિસ્તા2ના ધા2ાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા બાબ2ા શહે2 ખાતે 2ાજય સ2કા2 ા2ા તાજેત2માં રૂા. 3.પ0 ક2ોડની 2ાશી સાથે સ્વીકૃત વિકાસના કામો અને રૂા. 2.89 ક2ોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ લોકાર્પણ ક2વામાૃંઆવ્યું હતું.જેમાં નવા વિકાસના કામોમાં બોક્સ કલવર્ટ, પ્રોટેકશન વોલ, આ2.સી.સી. પાઈપ લાઈન, ટ્રીમિક્સ સાથે સી.સી. 2ોડ અને […]

Read More

રાજુલામાં 24 કલાકમાં નવા રોડનાં કામો શરૂ કરવા ધારાસભ્યશ્રી સોલંકીની તાકીદ

અમરેલી, રાજુલા શહેરના પ્રાણ પ્રશ્ન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવિધ ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને આજરોજ ધારાસભ્ય દ્વારા પ્રાંત કલેકટર કચેરીએ વિવિધ અધિકારીઓને બોલાવી અને 72 કલાકમાં તમામ કાર્ય પૂર્ણ કરવા અને કામગીરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુંભાઈ ખુમાણ […]

Read More

રાજયમાં 8 આઇપીએસ અને વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની બદલી

અમરેલી, રાજયના ગૃહ વિભાગ દ્વારા ડિવાયએસપી કક્ષાના અધિકારીઓની બઢતી બદલીનો લીથ્થો નિકળ્યો છે. રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારી)વર્ગ-1ના અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી નિમણુંકો અપાઇ છે. જેમાં અમરેલીના શ્રી જગદિશસિંહ ભંડારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે દાહોદ મુકયા છે. જયારે ભરૂચથી ચિરાગ દેસાઇને અમરેલી મુકયા છે. ગોધરાના વિભાગીય પોલીસ અધિકારી પી.આર.રાઠોડને નાયબ પોલીસ […]

Read More

અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા : ભાજપના ઉમેદવાર કોણ ?

અમરેલી, શું લાગે છે ? કોણ જીતશે ? ને બદલે અમરેલીમાં વર્તમાન સમયમાં એક જ સવાલ કોમન બન્યો છે શુ લાગે છે ? ભાજપ કોને લડાવશે ? લોકસભામાં ચૂંટણીની હાર જીત કરતા પણ લોકોમાં અમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ છે તે જાણવામાં સૌથી વધ્ાુ રસ દેખાઇ રહયો છે.ભાજપના ગઢ બનેલા અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા છે કે […]

Read More