અમરેલી જિલ્લામાં નશો કરેલા 23ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂ અને જુગારની પ્રવૃતિને નેસદનાબુદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહીઓ દૌર શરૂ રાખેલ છે જેમાં અમરેલી જિલ્લા 3 વાહનચાલક સહિત 23 શખ્સોને સાવરકુંડલા, બાબરા, ચલાલા, ડુંગર, જાફરાબાદ, ખાંભા, નાગેશ્રી, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ, ધારીમાંથી પોલીસે નશો કરેલી હાલતમાં ઢીંગલી થયેલા 23 […]

અમરેલી જિલ્લામાં બેકારીના ભરડામાં આવેલ ત્રણના આપઘાત

અમરેલી, મોટા ઉદ્યોગ વગરના અમરેલી જિલ્લામાં માઇગ્રેશનનો પ્રશ્ર્ન હજુ છે જ છતા લોકો ટકી રહી સંઘર્ષ કરી રહયા છે છેલ્લા 24 કલાકમાં આર્થીક સંકડામણને કારણે આપઘાત કરી લેવાના ત્રણ બનાવો સામે આવ્યા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.31 રહે. ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોતે પોતાની […]

ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ સિંહણનું વર્તન ફર્યુ : વનતંત્રની ગાડીનો કાચ તોડી સિંહણે ડ્રાયવરને બહાર ખેંચી લીધો…

રાજુલા, ગુજરાતની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં અમરેલી જીલામાં મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે જેમાં ગુજરાત વનવિભાગના ઇતિહાસમાં ન સર્જાય હોય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે આ ઘટના વનવિભાગના કર્મચારીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી 22 માર્ચની રાતે 1 વાગ્યા આસપાસ જાફરાબાદના લુણસાપુર ગામની સીંટેક્ષ કંપની નજીક સિક્યુરિટી ગાર્ડ પંકજભાઈ ઉપર હુમલો કર્યા બાદ […]

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના હોદેદારોની નિમણુંક કરાઇ

અમરેલી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી હરપાલસિંહ જાડેજાની મંજુરીથી અમરેલી શહેર તાલુકા યુવક કોંગ્રેસના હોદેદારોની વરણી કરવામાં આવી છે. તેમાં અમરેલી શહેરના વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસના પ્રમુખ પદે જયરાજભાઇ અશોકભાઇ મૈયાત્રા અને તાલુકા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે આશિષભાઇ અજુભાઇ જેબલીયા તથા રાજુલા જાફરાબાદ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કરણભાઇ અશોકભાઇ કોટડીયાની વરણી કરી […]

કોપર- ખાતર ઉદ્યોગ જિલ્લાના વિકાસને વેગ આપશે

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આગામી 3 વર્ષમાં રૂ. 10,000 થી 15000 કરોડથી વધુ રકમના મૂડી રોકાણથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડની કોપર રિફાઇનરી અને ડીએપી અને એનપીકે જેવા ખાતરો બનાવવાના ઉધ્યોગની સ્થાપના કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવતી 13મી માર્ચે લોક સુનાવણી યોજી અને લોકોના પ્રશ્નો અને સૂચનો લેવામા આવ્યા હતા જેમા સ્થાનિક […]

કોપર પ્લાન્ટ સામે રેલી, સમર્થનમાં પણ બેઠક મળી

રાજુલા, રાજુલા જાફરાબાદ વચ્ચે લોઠપુર ગામ નજીક આવી રહેલ કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિકોને નુકસાન જવાની ભીતિ હોવાને કારણે કેટલાક સંગઠન સંસ્થાના લોકો વિરોધનો સુર ઉઠાવ્યો છે આવતી 13 તારીખ લોઠપુર ગામ નજીક સુનાવણી હોવાને કારણે ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના લોકો દ્વારા રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું […]

પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

અમરેલી, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેર અને કોંગ્રેસના શ્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા બાદ શ્રી અંબરીષ ડેરના બે હજાર જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાવવાના હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ રાજુલા આવી રહ્યા છે. 2024માં લોકસભા ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજુલા જાફરાબાદ […]

મિતીયાળામાં સ્ટે આવી જતા બંધારાનું કામ અટકયું

રાજુલા, જાફરાબાદના મિતીયાળામાં બંધારો બનાવવા ડિઝાઇન સાથે વહીવટી મંજુરી અપાઇ ગઇ અને 18 વર્ષ પુરા થઇ ગયા છતાં 30 કરોડના ખર્ચે બનનાર બંધારાનું કામ અટકયું છે. હાલ ડિઝાઇન અને વહીવટી પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. 1200 વિઘા સરકારી પડતર અને અન્ય જમીનોનો કબજો સિંચાઇ વિભાગે લઇ લીધો છે. પણ બે ખેડૂતને કારણે 10 ગામના […]