ચલાલા પોલીસ સ્ટેશનના જુના ચરખા ગામે મંદિર માંથી આભુષણોની ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરા સાવરકુંડલા વિભાગ સાવર કુંડલાનાઓએ મીલ્કત સબંધી ગુન્હાઓમાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ સર્કલ ઇન્સ્પેક્ટર ધારી શ્રી એ.એમ.દેસાઇના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ.ઈ .આર. આર. ગળચર ની રાહબરી હેઠળ ચલાલા પોલીસ ટીમ દ્રારા આ કામના આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુમાં સી.સી.ટી.વી ચેક […]

50થી વધ્ાુ ચોરી કરનાર ગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉ.વ.40, રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.02/03/2024 નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.8,000/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.3,57,000/- મળી કુલ […]

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

ગુંદરણના ડબલ મર્ડરમાં 9 આરોપીઓને આજીવન કેદ

અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના જે તે સમયના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયેલ હોય […]

અમરેલીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી, અમરેલી માણેકપરા શેરી નં.9માં રહેતા જીતેન્દ્રભાઇ પરશોતમભાઇ સોજીત્રા તા.9-3થી 10-3-24ના 11:00 દરમિયાન ધારીના વિરપુર ગઢીયા ગામે ફાર્મ હાઉસ ગયેલ ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ કન્ટ્રકશનના ધંધાના તથા પત્ની બચતના મળી કુલ રોકડ રૂપિયા 1,96,000ની ચોરી કરી ગયાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ

અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલી, અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના કર્તવ્યમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં શ્રી કૌશિકભાઈ વેકરીયાની સામે અમરેલી વિધાનસભા મતવિસ્તારમા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા રવિભાઈ ધાનાણી સહિત અમરેલી વિધાનસભા લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર તથા ધારી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 1ર્5 થી વધારે તથા કોંગ્રેસના 60 થી વધારે કાર્યકર્તાઓ […]

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

બાબરાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં બે જુથોની વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી, બાબરા તાલુકાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં દેવશીભાઇ બચુભાઇ ગોલાણી ઉ.વ.52ના દિકરા સુભાષની પત્ની કાજલબેન એકાદ મહિના પહેલા દિકરીનો જન્મ થયેલ હોય અને તેના માવતરના લોકો તેને તેડવા માટે આવેલ હોય. જે લોકોને કહેલ કે સવા મહિના પછી માતાજીએ દર્શન કરાવી મોકલીશું તેમ કહેતા આ કાજલબેને તેડી ગયેલ હોય અને આ વાતનું મનદુ:ખ રાખી નાથા તળશીભાઇ, […]

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી, ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ […]