બાબરાના જામબરવાળા ગામે બળાત્કારના ગુનામા આરોપીને આજીવન કેદની સજા
અમરેલી, બાબરા તાલુકાના જામબરવાળા ગામે સગીરાને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બાઈકમા અપહરણ કરી સગીરા સાથે તા. 15-8-17 ના બપોરના સમયે બળાત્કાર ગુજારેલ હતો. આ બનાવમાં સગીરાની માતાએ બાબરા પોલિસ મથકમાં તા. 1-9-17 ના ફરિયાદ કરી હતી. ઉપરોકત કેસ અમરેલીના ત્રીજા એડીશનલ ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વાય.એ. ભાવસાર સમક્ષ કેસ ચાલી જતા સરકારી પીપી જે.બી. રાજગોરની ધારદાર […]