અમરેલી, અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વિતરણ કરવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા કરવામાં આવી હતી. એન.જી.ઓ. ન્યુટ્રિશ્યિન ઇન્ટરનેશનલ નાગરિક પુરવઠા, આઇ.સી.ડી.એસ, પીએમ પોષણ મધ્યાહન ભોજન સાથે સંકળાઇને ફોર્ટિફાઇડ […]
Read Moreઆઇજી શ્રી ગૌતમ પરમાર આજે અમરેલીમાં : જનસંપર્ક સભા
અમરેલી , ભાવનગર રેન્જના કાર્યદક્ષ નિષ્ઠાવાન આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં આજે તા.29/06/2024 ના રોજઅમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વ્યાજખોરીની બદી નાબુદ કરવા જનસંપર્કસભાનુ આયોજન કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહેશે. આ સભા સાંજે ચાર વાગ્યે અમરેલી,પોલીસ હેડ કવાર્ટસ ખાતે રાખવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં ગેરકાયદેસર વ્યાજ ખોરીને લગતી […]
Read Moreઅમરેલીમાં લાઠી રોડ ફાટક પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતાં એક શખ્સ ઝડપાઇ ગયો
અમરેલી, અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા શખ્સોને પકડી પાડી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી […]
Read Moreઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર
અમરેલી ગીર પૂર્વ વન વિભાગ ધારીના 08: શ્રી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શ્રી ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડુત દ્વારા તેની વાડીમાં ગેરઘોરણે લોખંડના તારની વાડમાં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-1 નું […]
Read Moreલીલીયા ગટર પ્રશ્ર્ને સજ્જડ બંધ : આવેદન અપાયું
લીલીયા, લીલીયા શહેરમાં સરકારે બનાવેલી ભુગર્ભ ગટર સરદર્દ સમાન બનતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.ગટરના પ્રશ્ર્ને અવાર નવાર રજુઆતો કરી છતા કશુ જ પરીણામ આવ્યું નથી તેથી લીલીયા ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ગટર પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન સાથે ગામ સજ્જડ બંધ પાડવા આપેલી ચિમકી મુજબ આજે ચેમ્બર્સ ઓફ કોમર્સના બેનર નીચે તમામ વેપારીઓએ બંધ પાળી પોતાનો […]
Read More29-06-2024
28-06-2024
27-06-2024
આપણા સરપંચો પણ એમને મળતી ગ્રાન્ટમાંથીદીકરા-વહુ માટે નવા ઘરેણા ઘડાવતા થયા છે
આજકાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આપણા દેશમાં જે જે રાજકીય લોકો વાતો કરે છે કે જાહેરમાં બોલે છે, કમ સે કમ તેઓ તો ભ્રષ્ટાચારી નથી ને ? – એની ખાતરી કરવા અલગ પંચ રચવાની જરૂર છે. કોઈ પણ રાજ્યમાં જે ધારાસભ્ય પહેલીવાર ચૂંટાઈને વિધાનસભામાં જાય ત્યારે એનું નાણાંકીય સ્તર અને પાંચ વરસ પછી એની પાસેની જમીન, મકાન, […]
Read Moreમરણ જવા મજબુર કર્યાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા
અમરેલી, બાબરા પોલિસ સ્ટેશનના ગુના રજીસ્ટ્રેશન નંબર 20706/22ના કામે આઈપીસી 306 , 498 (એ), 114 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ. જે કામે આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ વાઘેલા, મનસુખભાઈ મોહનભાઈ વાઘેલા , હંસાબેન મનસુખભાઈ વાઘેલાની અટલ કરવામાં આવેલ. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ સબમીટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસના ફરિયાદી, પંચો, સાહેદો, તથા સરકારી સાહેદો, એફએસએલ અધિકારી તથા કેસના […]
Read More