જાફરાબાદના કડીયાળીમાં 25 વિઘા ખેતરમાં એક વિઘાનું તળાવ બનાવ્યું

જાફરાબાદના કડીયાળીમાં 25 વિઘા ખેતરમાં એક વિઘાનું તળાવ બનાવ્યું

રાજુલા, રાજુલા જાફરબાદ છેવાડાના વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસામાં ખેતીનો મુખ્ય આધાર હોય છે જાફરાબાદ ના કર્મનિષ્ઠ ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ કડીયાળી મુકામે રહેતા પ્રવીણભાઈ સાંખટ 25 વિઘા જમીન ધરાવે છે આ ખેડૂતે અત્યાર સુધી વર્ષમાં એક જ વખત પાક લેતા હતા પણ હવે પોતાની 25 વિઘા જમીનમાંથી એક વિઘામાં […]

Read More
સાતલ્લીમાં ઘોડાપુરથી લોકમાતા શેત્રુજી ગાંડીતૂર બની

સાતલ્લીમાં ઘોડાપુરથી લોકમાતા શેત્રુજી ગાંડીતૂર બની

અમરેલી, બગસરા અમરેલી વિસ્તારમાં સતત વરસાદ છતા પણ જિલ્લાના જળાશયોમાં ધીમી આવક શરૂ થઇ છે. જો કે આજે સવારથી બગસરા પંથકના ભારે વરસાદથી સાતલ્લી બેકાઠે વહી અને શેત્રુજીમાં ભળી હતી અને તેમા બગસરાની સાતલ્લીમાં ઘોડાપુર લોકમાતા શેત્રુજીમાં ભળતા શેત્રુજી નદી ગાંડીતૂર બની હતી બગસરાના છ ઇંચ વરસાદથી બાબાપુર પાસે સાતલ્લી નદીમાં ઘોડાપુર આવ્યા હતા તથા […]

Read More
ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા કરાવતા બાબરાના એડવોકેટ શ્રી રાજુભાઈ બારૈયા

ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા કરાવતા બાબરાના એડવોકેટ શ્રી રાજુભાઈ બારૈયા

બાબરા, વડીયા તાલુકાના મોટી કુકાવાવ ગામના રહીશ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ મોટી કુકાવાવ ગામે ઘણા સમયથી પટેલ ઓટો કન્સલ્ટ ના નામે સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડીનો લે વેચ નો વ્યવસાય કરે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલા ગામના રહીશ મેરાજભાઈ બાબાભાઈ રબારી પણ સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડીનો લે વેચ નો વ્યવસાય કરે છે મેરાજભાઈ બાબાભાઈ રબારી અવાર […]

Read More
અમરેલીમાં જીઆઇડીસીનો માર્ગ ઠપ્પ : ઉદ્યોગોને તાળા લાગશે

અમરેલીમાં જીઆઇડીસીનો માર્ગ ઠપ્પ : ઉદ્યોગોને તાળા લાગશે

અમરેલી, અમરેલીની જીઆઇડીસીમાં એક માર્ગ ઉપર રેલવેનું ગરનાળુ છે બીજો લાઠી રોડનો માર્ગ બંધ કરાયો છે હવે બાકી રહેલો સીધા બાયપાસે જતો એકમાત્ર માર્ગ સ્થાનિક રહીશોએ બંધ કર્યો હોય જીઆઇડીસી બંધ થાય તેવી હાલત સર્જાઇ છે.તેવા સંજોગોમાં સરકાર અમરેલીના રોજના હજારો લોકોને રોજી આપતી જીઆઇડીસીને જીવતી રાખવા તાકીદે પગલા ભરે તે જરુરી છે.આ અંગેની વિગતો […]

Read More
બગસરા પંથકમાં સાંબેલાધારે 6 ઇંચ વરસાદ

બગસરા પંથકમાં સાંબેલાધારે 6 ઇંચ વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં ગત રાત્રીથી દિવસ દરમિયાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીનાં પગલે બગસરા શહેર અને પંથકમાં સાંબેલાધારે 5 થી 6 ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા ચારેય બાજુ પાણી પાણી થઇ પડ્યું હતું અને ઉપરવાસનાં સારા વરસાદને કારણે મુંજીયાસર ડેમની સપાટી 18 ફુટે પહોંચી હતી. જેમાં 4.9 ફુટ નવુ પાણી આવ્યું હતું. […]

Read More
મેહુલા વરસ્યા ભલા… ગમે તેવા તાંડવ કરેતોય વરસાદ આવે એ જ તો મંગલમુરત છે

મેહુલા વરસ્યા ભલા… ગમે તેવા તાંડવ કરેતોય વરસાદ આવે એ જ તો મંગલમુરત છે

મેઘમહેર હવે ઘણાં જાણે કહેરમાં ફેરવાઈ રહી હોય તેમ હાલારમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ઘણાં માર્ગો બંધ થયા, રસ્તાઓ ધોવાયા, ધંધા-રોજગારને માઠી અસર પડી, તો પૂરના કારણે ફસાયેલા લોકોને ક્યાંક હોડીઓ ચલાવીને, ક્યાંક ટ્રેક્ટરથી તો કલ્યાણપુર તાલુકામાં તો હેલિકોપ્ટરની મદદથી લોકોને રેસ્ક્યૂ કરાયા. ભારે વરસાદ પછીની સ્થિતિમાં કોહવાતો કચરો, ઉભરાતી ગટરો બેસુમાર ગંદકીના કારણે […]

Read More
આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ૠષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા

આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ૠષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, ગાંધીનગર ગુજરાત રાજ્ય સરકાર ના આરોગ્ય કેબિનેટ મંત્રી શ્રી ષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા ભાજપ આગેવાન રવુભાઈ ખુમાણ ખાંભા તાલુકા ભાજપ સંગઠન પ્રભારી દિલીપભાઈ જોષી એ શુભેચ્છા મુલાકાત

Read More
અમરેલી જિલ્લા મ.સ.બેંકે એક્સીલેન્સ એવોર્ડ મેળવ્યો

અમરેલી જિલ્લા મ.સ.બેંકે એક્સીલેન્સ એવોર્ડ મેળવ્યો

અમરેલી, મુંબઇ ખાતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા એપીવાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે દેશભરની તમામ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, રીજીયોનલ રૂરલ બેન્ક તથા સહકારી બેન્કો અટલ પેન્શન યોજના હેઠળ દેશનાં નિચલા તથા મધ્યમ વર્ગનાં લોકોને તેમની વૃધ્ધા અવસ્થામાં પેન્શન રૂપી સહારો મળી રહે તે હેતુથી સામાજીક સુરક્ષાની કામગીરી કરી […]

Read More
વ્યાજખોરના ત્રાસનો ભોગબનનારની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેતી પોલીસ

વ્યાજખોરના ત્રાસનો ભોગબનનારની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેતી પોલીસ

ગીર સોમનાથ, વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોડ નાઓ વ્યાજખોરોના ત્રાસ નો ભોગબનનાર એક વ્યક્તિને શોધી લાવતા ભોગબનનારની હકિકત સાંભળતા જાણવા મળેલ કે, ભોગબનનાર રીક્ષા ડ્રાઈવિંગ કરતા હોય અને તેમાં પોતાનો ઘરખર્ચ ચાલતો ન હોય જેથી પોતે બે વર્ષ પહેલાં વેરાવળના અશોકભાઈ રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને તે રૂપિયા સમય મર્યાદામાં […]

Read More