રાજુલા, રાજુલા જાફરબાદ છેવાડાના વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસામાં ખેતીનો મુખ્ય આધાર હોય છે જાફરાબાદ ના કર્મનિષ્ઠ ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ કડીયાળી મુકામે રહેતા પ્રવીણભાઈ સાંખટ 25 વિઘા જમીન ધરાવે છે આ ખેડૂતે અત્યાર સુધી વર્ષમાં એક જ વખત પાક લેતા હતા પણ હવે પોતાની 25 વિઘા જમીનમાંથી એક વિઘામાં […]
Read More![જાફરાબાદના કડીયાળીમાં 25 વિઘા ખેતરમાં એક વિઘાનું તળાવ બનાવ્યું જાફરાબાદના કડીયાળીમાં 25 વિઘા ખેતરમાં એક વિઘાનું તળાવ બનાવ્યું](https://avadhtimes.net/wp-content/uploads/2024/07/3-3.jpg)