લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા અને જાફરાબાદના કોળી કંથારીયામાં પ્રૌઢનું વીજ શોકથી મોત

અમરેલી , અમરેલી જિલ્લામાં વધ્ાુ બે કમોતના બનાવ નોંધાયા હતાં. જેમાં લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા તેમજ જાફરાબાદના કોળીકંથારીયા સીમમાં પ્રૌઢનું વીજ શોકથી મોત નિપજયાનું જાહેર કરાયું છે. લાઠી તાલુકાના હસુરપુર દેવળીયામાં દેવીપુજકના સ્મશાન પાસે આવેલ લીમડાના ઝાડે બીલોરસિંહ ભુન્નાભાઇ મુર્યા ઉ.વ.41ની દિકરી દેવળીયા ગામે પોતાના પતિ વેલસિંહ સાથે રહેતી હતી અને તેના ઘરે […]

Read More

શ્રી રૂપાલાની અભુતપુર્વ લોક ચાહના અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા

અમરેલી, શ્રી પરશોત્તમ રૂપાલાની અભુતપુર્વ ચાહના દેખાઇ હતી તે ઉમેદવાર જાહેર થયા પછી પહેલી વખત રાજકોટ આવતા અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા હતા અને ત્યા પણ લોકોમાંથી શ્રી રૂપાલાને મળેલ સ્વયંભુ આવકાર પછી એવો મત વ્યકત કરાયો છે કે, જ્યાથી શ્રી મોદી લડયા હતા તે રાજકોટની બેઠકમાં શ્રી રૂપાલા રેકર્ડબ્રેક મતે જીતશે શ્રી રૂપાલાના સ્વાગતમાં રાજકોટથી […]

Read More

પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

અમરેલી, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેર અને કોંગ્રેસના શ્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા બાદ શ્રી અંબરીષ ડેરના બે હજાર જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાવવાના હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ રાજુલા આવી રહ્યા છે. 2024માં લોકસભા ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજુલા જાફરાબાદ […]

Read More

લાઠી નજીક હરસુરપૂર દેવળીયા ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડતી અમરેલી એસઓજીની ટીમ

અમરેલી, અમરેલી એસોજી ની ટીમ આજે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન બાતમીના આધારે હરસુરપુર દેવળીયા ગામ ખાતે ભીમાણી પરિવારના કુળદેવી માતાજીના મંદિરની પાછળના ભાગે શેરીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર નામ વગરનું દવાખાનું ચાલતું હોય છે જેથી તે જગ્યા પર મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટ સાથે રેડ […]

Read More

જાફરાબાદ ખારવાવાડમાં ખુલ્લા વીજપોલથી અકસ્માતનો ભય

રાજુલા, ખારવા સમાજ દ્વારા રજૂઆત થતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ ઈલેક્ટ્રીક વિજપોળને જાળી થી બંધ કરવામાં આવ્યા જાફરાબાદ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં ખારવા સમાજની વસ્તી છે અહીં ખારવા સમાજ વસવાટ કરે છે અહીંના ખારવા સમાજના ભાઈઓ માછીમારી માટે દરિયામાં ચાલ્યા જતા હોય છે અને આઠ મહિના સુધી ઘરે હોતા નથી ત્યારે ઘરે માત્ર નાના […]

Read More

રાજુલા પંથકના મહત્વના ત્રણ માર્ગો પાંચ કરોડના ખર્ચે બનાવવા ખાતમુર્હુત કરાયું

રાજુલા, રાજુલા તાલુકાના ત્રણ મહત્વના રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે મંજૂર તથા તેનું કરવામાં આવ્યું ખાતમુરત ભચાદર સહિતના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી બાદ રસ્તો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદની લાગણીરાજુલામાં આજરોજ પાંચ કરોડ ના નવા રસ્તાઓનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું રાજુલા તાલુકામાં રૂ.5 કરોડના ત્રણ અલગ અલગ રસ્તાઓનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બે રસ્તાઓનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં…1.કડીયાળી-ભચાદર […]

Read More

સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે રહેતા સહદેવભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.24 હઠીલા સ્વાભના હોય અને નાની બાબતમાં ગસ્સે થતાં હોય પોતે પોતાની મેળે ઓછાડના કાપડથી કોઇ અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું ભાવેશભાઇ ભીખાભાઇ મકવાણાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More

અમરેલીમાં મિલ્કત સબંધી ગુનાઓમાં પોરબંદર જેલમાં પાસા હેઠળ ધકેેલાયો

અમરેલી, ભાવનગર રેન્જ આઇજી ગૌરત પરમાર દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત કરતાં વોરંટની બજવણી થતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અમરેલીે એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ તથા તેમની ટીમે બગસરા, […]

Read More

રાજુલામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.65 લાખનો હાથ ફેરો કર્યો

અમરેલી, મુળ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામના હાલ રાજુલા નોકરી કરતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમારના મકાનમાં તા.2-3ના બપોરથી તા.3-3ના સવારના 10-00 સુધીમાં કોઇ પણ સમયે બંધ મકાનના રૂમના તાળા તોડી કોઇ તસ્કરોએ કબાટની તિજોરીમાં રાખેલ દાગીનાઓ જેમાં સોનાનો ચેઇન 30 ગ્રામ રૂા.1,35,000, એક જોડ સોનાની બુટી સરસાથે 15 ગ્રામ રૂા.47,500, સોનાની વિટી નંગ-3 10 ગ્રામ રૂા. 45,000, […]

Read More

બાબરામા નોટરી તરીકે તેર એડવોકેટની નિમણૂંક કરાઈ

બાબરા , ભારત સરકાર દ્વારા બાબરા શહેર મા ભારત સરકાર ના નોટરી તરીકે તેર એડવોકેટો ને નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે બાબરા શહેર વિદવાન એડવોકેટો પ્રતાપભાઈ ખાચર, સલીમભાઇ જસાણી , સુરેશભાઈ તેરૈયા, રાજુભાઈ બારૈયા, ઝેડ,આઇ, જલવાણી, ઘનશ્યામભાઈ મહેતા, કુલદીપ ભટ્ટ, હરેશભાઈ મેવાડા, કીરીટ પરવાડીયા, હીતેશભાઇ મીઠાપરા, જગદીશ કારેટીયા,રૂસી રૂપારેલિયા, વિશાલ રૂપારેલિયા સોલંકી ભાઇ ની […]

Read More