વડીયાના બરવાળા બાવળ ગામે વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા

વડિયા, વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે આંબેડકર નગરમાં રહેતા 85 વર્ષીય નાથીબેન પડાયા ઘરેથી બહાર નીકળતા હેઠવાસો નાખવા જતા સર્જાઇ દુર્ઘટના બની હતી. આખલાએ હડફેટે લેતા વૃદ્ધાને શરીરે પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ વડીયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મોટા શહેરો થી લઇ નાના ગામડાઓમાં આખલાઓના આતંકની ઘટનામાં […]

Read More

અંધશ્રધ્ધાને કારણે લાલાવદરમાં ત્રિપલ મર્ડર થયાનું ખુલ્યું

અમરેલી, અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં કુંવામાંથી મળી આવેલ ત્રણ લાશમાં ખુનનો ગુનો દાખલ થયા બાદ હત્યા કરનારા ચાર આરોપી પૈકી ત્રણને અમરેલીના એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી એલ.સી.બી. અને તપાસ ટીમોએ પકડી પાડયા છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,તા. 12/01/24 ના અમરેલીના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઇ પાનસુરીયાના વાડીના કુવામાં (1) મુકેશ અંતરીયાભાઈ દેવરખીયા, […]

Read More

સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિની પૂર્વ તૈયારીઓમાં સાવરકુંડલાવાસીઓ વ્યસ્ત જોવા મળ્યા

સાવરકુંડલા શહેરમાં નગરજનો આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય અને પતંગોત્સવ માટે સજજ થતાં જોવા મળ્યાં હતાં. શહેરમાં આ પર્વ ઉજવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીઓને માંજવાની ભરપૂર તૈયારીઓ જોવા મળી રહી છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજરાત સુધીમાં આટોપી લેતી ગૃહિણીઓ પણ તલની ચિક્કી, […]

Read More

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ નિમિતે કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો

સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓ ની સારવાર માટે ની સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આ […]

Read More

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી જે આરોપીને સાવરકુંડલા પોલીસે ઝડપી લઈને કારીવાહી હાથ ધરી છે .સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તારીખ 31 ડિસેમ્બર ના રોજ બસ સ્ટેશન નજીક એક વિદ્યાર્થીની ઉપર નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા હુમલાની ઘટના બની હતી આ […]

Read More

લાયન્સ કલબ ઓફ ધોળકા ની ઓફિસયલ ડી.જી.વિઝીટં દ્વારા સન્માનિત કરાયા

લાયન્સ કલબ ઓફ ધોળકાની ઑફિસિયલ DG Visit લાયન્સ કલબ ઓફ ધોળકાનાં પ્રમુખ શ્રી લાયન અતુલ પરમારના પદે યોજાઈ જેમાં લાયન્સ કલબ ઓફ ધોળકાનાં ચાર્ટર્ડ પ્રમુખ (સ્થાપક પ્રમુખ)તરીકે મને આટલા વર્ષોની ક્લબની જાંખી કરાવવાનો મોકો મળ્યો સાથે જ Lions Club International થી આવેલ Builder Key એવોર્ડની પિન DG ભાવનાબેન દીપકભાઈ ત્રિવેદી દ્વારા પહેરાવી મારું સનમાન કરવામાં […]

Read More

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ઉજવાયો ત્રિવિધ કાર્યક્રમ

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરી એટલે યુવાનોના આદર્શ અને યુવાનો માટે પ્રેરણા દાયક ટુંકું શારીરિક પરંતુ લાંબુ વૈચારિક આયુષ્ય ધરાવતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા યુવા દિવસ અને ઉતરાયણ પર્વ એમ ત્રિવિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બૌદ્ધિક સત્ર અને મેદાનની પ્રવૃત્તિ એમ બે વિભાગમાં ઉજવાયો હતો. જે અંતર્ગત […]

Read More

અમૃતવેલ નજીક રેલ્વે ફાટક પર માલગાડી હડફેટે 4 વર્ષના સિંહનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં રેલ્વે ટ્રેક સિહો માટે ઘાતક બન્યા હોય તેમ ફરી એકવાર સાવરકુંડલા રેન્જના અમૃતવેલ નજીક મોડી રાત્રિના રેલવે ટ્રેક પર પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી સાથે અથડાવાથી 4 વર્ષના સિંહ નું મોત નીપજ્યું હતું . સાવરકુંડલા રેંજના અમૃતવેલ ગામ નજીક ગત મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી નં 38151 નંબર ની ગાડી સાથે […]

Read More

ધારી નજીક જર ગામે કેમીકલનાં કારખાનામાંથી લોખંડની ચોરીના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવાયા

ધારી, ધારીના જર ગામે પાસે આવેલ ધ ધરમશી મોરારજી કેમીકલ કંપનીનાં કારખાનામાંથી લોખંડના સળીયા તથા લોખંડની એંગલોની ચોરી કરી લઇ જઇ મુદામાલ ચોરીનો હોવાનો જાણતા હોવા છતા મુદામાલ રાખી ગુનો કરવામાં એક બીજા આરોપીઓએ મદદ કરી ગુનો કરેલ હોવાની વિગતવારની ફરિયાદ ગઢવી છનાભાઇ રે. અમદાવાદ વાળાએ નોંધાવતા ધારી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર્ડ નં.10/88 થી આઇપીસી […]

Read More

જુનાગઢમાં ઇંગ્લીશ દારૂ અને બિયર નંગ મળી 670 બોટલ ઝડપાઇ

જુનાગઢ, જુનાગઢના રેન્જના ના.મ.નિ.નિલેષ જાજડીયા, પો.અ.હર્ષદ મહેતાની સુચના મુજબ ના.પો.અધિ. હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પીઆઇ વી.જે.સાવજની સુચના મુજબ પોલીસ સ્ટાફે ચોકકસ બાતમીના આધારે લખન મેરૂ ચાવડાને ગીરનાર દરવાજા, ચામુંડા ઢોરા પાસે આવેલ પોતાના હવાલા વાળા મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોય તે આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ – અલગ બ્રાંડની […]

Read More