સુરતને મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ : શ્રી મોદીની ભેટ

અમરેલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ મળશે. […]

Read More

અમરેલીમાં ગ્રામીણ ડાક સેવકોની ત્રીજા દિવસે પણ અવિરત હડતાલ

અમરેલી, ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનનાં આદેશ મુજબ અમરેલી હેડ પોસ્ટ ઓફિસ પાસે તા.12-12-23 થી અચોક્કસ મુદતની હડતાલ આજે તા.14-12નાં ત્રીજા દિવસે પણ સફળ રહી હતી. આ સાથે ગામડાની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બંધ રહેલ છે અને તેમાં થતી કામગીરી વિધવા સહાય, પીએમ કિસાન નિધી, વીપી, સીઓડી, પાર્સલ, રજીસ્ટર, મની ઓર્ડર, જમા, ઉપાડ, વીમા, […]

Read More

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

Read More

ખાંભાના ડેડાણમાં મનફાવે ત્યારે બંધ કરી દેવાતા બસ રૂટો

ડેડાણ, ખાંભાના ડેડાણની 15 હજાર ઉપરાંતની વસ્તી હોવા છતા મોટા શહેર જેવું ગણાતું ડેડાણ બસ પ્રશ્ને પરેશાન છે. અહીં એસટી બોર્ડ દ્વારા અવાર નવાર બસ રૂટો મનભાવે ત્યારે કાપી નાખવામાં આવે છે. તાજેતરમાં બગસરા , મહુવા વાયા ખાંભા ડેડાણ થઈને જતી બસ બંધ કરી દીધી એ પછી બગદાણા બગસરા વાયા રાજુલા ડેડાણ ખાંભા થઈને જતી […]

Read More

સાવરકુંડલા શહેરમાં ફોરવ્હીલ ચાલકે બાઈકને હડફેટે લઈ લેતા પ્રૌઢનું મોત

અમરેલી , સાવરકુંડલા કે.કે. હાઈસ્કુલ ચોકડીએ ગોકુળનગરમાં રહેતા કનુભાઈ અરજણભાઈ કાનાણી નામના પ્રૌઢ તા. 7-12 ના બપોરના બજાજ સીટી 100 જી.જે. 05 ડી.આર. 5780 લઈને જુના ખોડીગામ જવાના રસ્તે આવેલ વાડીએ જતા હતા. તે દરમ્યાન કે.કે. હાઈસ્કુલ ચોકડીએ પહોંચતા એસ.વી . દોશી હાઈસ્કુલ તરફથી હુંડાઈ ઓરા ફોરવ્હીલ જી.એ. 06 એફ. 1460 ના ચાલકે પુરઝડપે અને […]

Read More

અમરેલી જીલ્લામાં પુરઝડપે તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનો રખાતા 8 સામે ફરિયાદ

અમરેલી , અમરેલી જીલ્લામાં પુરઝડપે અને બેફીકરાઈથી તેમજ ટ્રાફીકને અડચણરૂપ વાહનો રાખતા પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડુંગરમાં છકડો રીક્ષા જી.જે. 11 7502ના ચાલક ફારૂક અલારખભાઈ કલાણીયા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા તેમજ જાફરાબાદ સામાકાંઠે બાઈક જી.જે. 14 બી.સી. 6764 રોહિત રામદાસભાઈ સોલંકી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં કનુ રામભાઈ વાળા રહે. નેસડી તા. […]

Read More

લીલીયામાં રોડનું કરવા દેવા માટે 25 લાખની ખંડણી માંગી

અમરેલી લીલીયા તાલુકાના સનાળીયા ગામે તા. 13-12 ના બપોરના ઓમ કંન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ. 32 રહે. ખારી તા. શિહોરવાળા સાવરકુંડલાથી રંઘોળા સુધી રાડનું કામ શરૂ હોય. અને રોડની સાઈડ ઉપર સનાળીયા ગામે હાજર હોય. તે દરમ્યાન અમરેલીના છત્રપાલસિંહ વાળા, લાલાવદરના જગુ વાળા, લીલીયા સલીમ બેલીમ તથા એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન […]

Read More

ભાવનગર-જેતલસર ટ્રેનને 16મી ડિસેમ્બરથી પોરબંદર સુધી લંબાવવામાં આવશે

અમરેલી, મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. ભાવનગર […]

Read More

અમરેલી જિલ્લામાં ઇ-શ્રમિકોના રેશનકાર્ડ બનાવવા ઝુંબેશ

અમરેલી, અમરેલીેના કલેકટરશ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા જોટાણીયાની ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન પ્રયાસોથી અમરેલી જિલ્લામાં ઇ-શ્રમિકોના રેશનકાર્ડ બનાવવાની ઝુંબેશ શરૂ થઇ છે. જેના નામે ઇ-શ્રમ કાર્ડ હોય અને રેશનકાર્ડ ન હોય તેવા 28852 કાર્ડધારકોને શોધી તેમને રેશનકાર્ડ અપાવી સરકાર દ્વારા અનાજ મળતુ થાય તેવું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે […]

Read More

બાબરાના વાંકિયા ગામના પરણિત પ્રેમી પંખીડાનો ગળે ફાંસો લગાવીને આપઘાત

બાબરા, બાબરા તાલુકા ના લાલકા ગામે થી છેલ્લા ત્રણ દિવસ થી ગુમ થયેલા સ્ત્રી અને પુરૂષ ની કોહવાયેલી લાશ તાઈવદર જવાના રસ્તા નજીક ના અવાવરૂ જગ્યા ના વૃક્ષ નીચે લટકતી હોવાની કેફીયત આધારે બાબરા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી અને મોડી સાંજે બંને મૃત દેહો બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખેસડવા માં આવ્યા […]

Read More