અમરેલી, અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુળ બાબરા બાલમુંકુંદ નગરના પોપટભાઈ મનજીભાઈ વામજા ઉ.વ.75 અને તેમના પત્નિ રાજુબેન પોપટભાઈ વામજા ઉ.વ. 73 કેરીયાનાગથી બાબરા લ્યુુના મોપેડ લઈને જતા હતા. તે દરમ્યાન શેડુભાર ગામના પાટીયા પાસે પહોંચતા લાલ કલરની ફોરવ્હીલના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી લ્યુુના મોપેડ સાથે અથડાવી પોપટભાઈને જમણા ખંભે તેમજ વાસામાં અને માથાના ભાગે […]
Read Moreસાવરકુંડલાના વીજયાનગરની સીમમાં યુવાનનું ઉલટી ઉબકા થયા બાદ મોત
અમરેલી, સાવરકુંડલા તાલુકાના વીજયાનગરની સીમમાં મગનભાઈ ભીખાભાઈ દુબાણીયાની વાડીએ પિયુષભાઈ પ્રવિણભાઈ ખીમાણીયા ઉ.વ. 17 તા. 9-11 ના રાત્રિના 9:00 કલાકે સુઈ ગયેલ હોય.અને મોડી રાત્રિના આશરે ત્રણેક વાગ્યે આસપાસ ઉલટી ઉબકા કરવા લાગતા મોઢામાંથી ફીણ નીકળી જતા બેભાન હાલતમાં દવાખાને સારવાર માટે લાવતા રસ્તામાં કોઈકારણોસર મૄત્યું નિપજયાનું પિતા પ્રવિણભાઈ ખીમાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર […]
Read Moreઅમરેલી જિલ્લામાં દિપાવલી પર્વ માટે થનગનાટ : રોનક દેખાઇ
અમરેલી, અમરેલી જિલ્લામાં શહેરોથી માંડી નાના ગામડાઓમાં દિપાવલીનાં તહેવારની રોનક દેખાઇ છે અને લોકો હિન્દુ ધર્મનાં સૌથી મોટા તહેવાર પ્રકાશનાં પર્વ એેવા દિપાવલીનાં તહેવારને ઉજવવા માટે થનગની રહ્યાં છે. બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. રજાઓનાં પ્લાન પણ ઘડાઇ ચુક્યા છે અને જિલ્લાભરમાં રજાઓમાં જાહેર સ્થળો છલકાઇ.
Read Moreઅમરેલી ડીવીઝનની 165 એસટી બસો સુરતને ફાળવી
અમરેલી, દિવાળી, ભાઇબીજ, નુતન વર્ષનાં તહેવારોમાં સુરત, બાપુનગર રહેતા હમવતનીઓનો પ્રવાહ અમરેલી તરફ વધારે હોય છે તેમજ અમરેલીથી પરપ્રાંતનાં શ્રમિકો દાહોદ ગોધરા તરફ જતા હોય તેમાં પણ ટ્રાફિક વધ્ાુ હોય તે સ્થિતિને પહોંચી વળવા માટે અમરેલી એસટી ડિવીઝને સુરતને 165 એસટી બસો ફાળવી છે. જેમાં પ્રથમ 30 બાદ 50 અને 60 છેલ્લે 25 બસો ફાળવતા […]
Read Moreસાવરકુંડલાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર બાઈકને ડમ્પરે હડેફેટે લેતા પત્નિનું મૃત્યું
અમરેલી, રાજુલા તાલુકાના કુંભારીયા ગામના હિંમતભાઈ વેલજીભાઈ ભેસાણીયા અને તેમના પત્નિ વિલાસબેન હિંમતભાઈ ભેંસાણીયા ઉ.વ.45 દિકરાનું સગપણ કરેલ હોવાથી કુંભારીયાથી ગઢીયા વીરપુર હારડો દેવા માટે જતા હતા ત્યારે આજે સવારે 9:45 કલાકે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર પહોંચતા બોકસર જી.જે. 1ડી.ઈ.8812 સાથે ડમ્પર જી.જે.14 એકસ.5881 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે […]
Read Moreધારી શહેરમાં સમી સાંજે જોરદાર માવઠું : 20 મીનીટમાં અડધો ઈંચ
ધારી, ધારી શહેરમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો હાલમાં શરૂ થયેલી ગુલાબી ઠંડી વચ્ચે અચાનક વરસાદ ખમકતા ઘડીભર માટે દોડધામ થઈ હતી અને જનજીવન તરફ થઈ ગયું હતું સતત 20 થી 25 મિનિટ સુધી લગભગ અડધા ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.
Read Moreતહેવારોમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા બે દિવસ અમરેલીમાં
અમરેલી, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા દિવાળી, નુતન વર્ષ, ભાઇબીજનાં તહેવારો પોતાના વતન ઇશ્ર્વરીયામાં રહી ઉજવનાર છે. નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા.9 ગુરૂવારે હૈદરાબાદથી અમદાવાદ અનેત્યાંથીગાંધીનગર રાત્રી રોકાણ કરી તા.10 શુક્રવારે અમદાવાદથી અમરેલી આવશે અને ઇશ્ર્વરીયા નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરશે. તા.11 શનિવારે મુલાકાતીઓ માટે અનામત રાખેલ છે.તા.12 રવિવારે પણ મુલાકાતીઓ […]
Read Moreઅમરેલી જિલ્લામાં અનોખુ સ્થાન ધરાવતું ધારી માર્કેટ યાર્ડ
અમરેલી, નિષ્ઠા અને મેનેજમેન્ટ કોને કહેવાય તે ધારી માર્કેટ યાર્ડમાં અમરેલી જિલ્લાના પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઈ સોજીત્રાએ બતાવી આપ્યું છે અને ધારી માર્કેટયાર્ડ અમરેલી જિલ્લામાં સૌથી અનોખા માર્કેટ યાર્ડ તરીકે ઉભરી આવ્યું છે તેનું કારણ છે કે અહીં વેપારી પાસેથી કમિશન નથી લેવાતું અને ખેડૂતને બપોર સુધીમાં માલ વેચાઈ જાય છે અને રૂપિયા પણ […]
Read Moreરાજુલાનાં દાતરડીમાં સર્વિસ રોડ નહીં બનાવાય તો ઉપવાસ આંદોલન કરાશે
દાતરડી, રાજુલા તાલુકાના દાતરડી ગામે ભાવનગર વેરાવળ સોમનાથ હાઇવે ઉપર દાતરડી ગામ આવેલું છે આ ગામમાં બાયપાસ ન હોવાથી ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામથી બાયપાસ તરફ જતા ગામની હજારો વિકાસ જમીન આવેલી છે અને દાતરડી ગામથી 8:00 થી 10 ગામને ઓવર જવર રહે છે ખેડૂતોને પણ નાના મોટા વાહનો લઈ જવા […]
Read Moreઅમરેલીમાં 224 કીલો લાડુનાં અન્નકુટનું આસ્થાભેર આયોજન
અમરેલી, આગામી તા.19/11/23 કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની 224 મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે 224 કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ 1999 થી અવિરત ધૂન […]
Read More