અમરેલી, ડુંગણીની નિકાસ બંધી કરેલ છે. તે હટાવવામાં આવે કારણ કે, ઓણ સાલ ચોમાસામાં અમરેલી જિલ્લામાં પહેલા અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનાં કારણે ખેડુતોને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. તો આ જિલ્લાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવેલ નથી અને ખેડુતોને પાછળથી આવા નિકાસ બંધીને કારણે અનંત માઠી દશા બેઠી છે તો કપાસ, ડુંગળીમાં […]
Read Moreપવનચક્કી સામે લાઠી બાબરાના ખેડુતોનું આવેદનપત્ર
અમરેલી, અમરેલી જીલ્લાના ખાસ કરીને લાઠી બાબરા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે નીયમો નેણે મુકીને પવનચક્કીઓ ખડકી દીધી છે એટલુ જ નહિ પવનચક્કીના કારણે લાઠી બાબરાના ખેડુતો પરેશાનીમાં મુકાયા છે. હાલ પાવર કંપનીઓએ ગેરકાદેસર બીજાની જમીનમાં 1500 જેટલા વિજપોલ ખડકી દીધા છે ખાસ કરીને સરકારી ખરાબાની અને ગૌચરની જમીનોમાં પણ પવનચક્કીઓ ઉભી કરી દેવાતા ખેડુતો ત્રાહીમામ […]
Read Moreચાડીયાથી માળીલા સુધીના ડામર રોડને રિસર્ફેસિંગ કરવા માંગ
અમરેલી, અમરેલી તાલુકાનાં ચાડીયા ગામથી માળીલા ગામ સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને વાહનોનું રીપેરીંગ ખર્ચ પણ વધ્ાુ આવે છે. ખરાબ રોડના કારણે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલે પહોચી શક્તી નથી પરિણામે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે તથા ખરાબ રોડના […]
Read Moreઅમરેલી ભીડભંજન ચોક પાસે કામીલચાની દુકાનમાં બાળશ્રમિકોને રાખતા ગુનો નોંધાયો
અમરેલી, અમરેલી ભીડભંજન ચોક નારાયણ આર્કેટમાં આવેલ કામીલચાની દુકાનમાં ઈન્ચાર્જ સરકારીશ્રમ અધિકારી એમ.એચ. પરમાર તથા ટાસ્કફોર્સની મદદથી બાળશ્રમિકોને ઉપરોકત દર્શાવેલ આરોપીના કબ્ઝામાંથી મુકત કરાવી બાળસંરક્ષણગૃહ અમરેલીમાં મોકલી આપેલ. અને ગેરકાયદેસર બાળશ્રમિકોને કામે રાખી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ
Read Moreજાફરાબાદના નાના લોઠપુર,પીપાવાવમાં વાહનોની બેટરીઓ ચોરાઈ
અમરેલી, જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા કનુભાઈ ભીમભાઈ કોઠીયાના ટ્રક નં. જીજે. 11 ઝેડ, 2294 માંથી તા. 9-12 થી 10-12 સુધીમાં મકાન પાસે ખુલ્લા વાડામાં રાખેલ -ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સો રૂ/-5000 ની કિંમતની બેટરીઓ ચોરી ગયાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે રાજુલા રહેતા સોમાભાઈ બાભાભાઈ વાવડીયાની પીપાવાવ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાંથી આજથી એકાદ માસ પહેલા બે […]
Read Moreડુંગળીની નિકાસબંધી હટાવવા સાંસદશ્રી કાછડીયાની રજુઆત
અમરેલી, અમ2ેલી ક્ષેત્રના ખેડુતો તેમજ ડુંગળી ખ2ીદ ક2તા વિવિધ માર્કેટીંગ યાર્ડ ત2ફથી ક2વામાં આવેલ 2જુઆતોના અનુસંધાને અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા ા2ા કેન્ સ2કા2 ા2ા ડુંગળીના વિદેશ નિકાસ પ2 લાદવામાં આવેલ પ્રતિબંધ બાબતે પુન: વિચા2ણા ક2ી નિકાસ હટાવવા બાબતે આદ2ણીય વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી સાહેબ, કેન્ીય કૃષિ મંત્રી શ્રી અરૂણ મુંડાજી, ગુજ2ાત 2ાજયના મુખ્યમંત્રી શ્રી […]
Read Moreધારી: સગીરાનું અપહરણ કરનારને વીસ વર્ષની સખત કેદ
ધારી, ધારીના ગામડાની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં જુનાગઢના આરોપીને ધારીની પોકસો કોર્ટે 20 વર્ષની કેદ ફટકારી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ધારીના ગામડાની એક સગીરાને તેના ગામમાં માતાજીના માંડવામાં આવેલા જુનાગઢના સુખનાથ ચોકમાં રહેતા જયેશ અરવીંદ વડેસરા નામના શખ્સે તેણીની નાની ઉમરનો લાભ લઇ તેને પ્રેમજાળમાં ફસાવી તા. 22-9-2019ના રોજ તેણીને […]
Read Moreખેડૂતોના હામી ગણાતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો
સાવરકુંડલા, ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત […]
Read Moreઅમરેલીના વેપારી સાથે 55 લાખની છેતરપીંડી
અમરેલી, અમરેલી ચિતલરોડ શ્રીનાથજીપાર્કમાં રહેતા તથા મુંબઈ ખાતે જુદીજુદી જગ્યાએ વિજયસિંહ કમાભાઈ ધ્ાુંધ્ોરા ઉ.વ.40 સાથે એકે ટ્રેડીંગ કંપનીના માલિક કવિતા મહાત્રે મુંબઈ તથા બાલાજી ટ્રેડર્સના માલિક રતન ભાટીયા ઉલ્લાસનગર મહારાષ્ટ્ર , વિવેક અગ્રવાલ પર્ચેજ મેનેજર રહે. મુંબઈ તથા રતન ભાટીયા બાલાજી ટ્રેડીંગના માલિક તરીકે ઓળખ આપે છે તેમણે વિજયસિંહ સાથે અગાઉ માલ મંગાવેલ ચણાદાળના પેમેન્ટના […]
Read Moreરાજુલા નજીક ભેરાઈમાં સગીરા સાથે પ્રેમસંબંધ રાખી બળાત્કાર ગુજાર્યો
અમરેલી, રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ભેરાઈથી સગીરાને પ્રદિપ નાથાભાઈ ચૌહાણ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ રાખી અવાર નવાર બળાત્કાર ગુજારેલ. અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ.તેમજ કુશ કાનજીભાઈ ચૌહાણે તા. 7-12 ના સગીરા પાસે જઈ પ્રદિપ સાથેના પ્રેમસંબંધ બાબતે પોતાને ખબર હોય . અને સગીરાના માતા પિતાને વાત કરી દેવાનું કહી […]
Read More