જાફરાબાદમાં બંદર વિસ્તારમાં સાવજો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા, અવારનવાર સાવજો બંદર એરિયામાં આવી ચડતા હોય પરંતુ ફોરેસ્ટ વિભાગ ગંભીરતા લેતું નથી તા/13/03/2024 ના રોજ તલાવડી વિસ્તારમાં સિંહણ આવી તે સ્થાનિક લોકો દ્વારા પોતાના સીસીટીવી માં જોતા સિંહણ લોકો ના રહેણાંક વિસ્તારમાં હોય અને બાલકૃષ્ણ સોસાયટી તેમજ આજુબાજુના સોસાયટી માં સાવજો આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આજે તા/14/02/2024 ના […]

રાજુલા જાફરાબાદમાં 69 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ સર્કલની ચેકિંગ ટીમોએ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ચેકિંગ કરી 69.23 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. એસકેડી ડિવઝનના અમરેલી સર્કલમાં આવેલ જાફરાબાદ અને રાજુલામાં આજે પીજીવીસીએલની 35 ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 285 જોડાણો ચેક કર્યા હતાં જેમાં ઘર વપરાશના 275 અને વાણિજયક 10 મળી કુલ 285 જોડાણોમાં રહેઠાંણના 75 અને વાણિજયકના 2 […]

રાજુલા જાફરાબાદ પંથકમા ઉધોગો બંધ થતાં સ્થિતિ કફોડી બની

રાજુલા, રાજુલા જાફરાબાદ પંથક ભલે અનેક ઉધોગો ધમધમી રહ્યા છે પરંતું 2 મોટા ઉધોગના કારણે લોકો બેરોજગાર બન્યા છે રાજુલા તાલુકામાં સૌવથી મોટો ઉધોગ પીપાવાવ પીએસએલ પ્રથમ આવી આવી આ વિસ્તરણ લોકોને ખૂબ મોટી અપેક્ષા અને આશા રાખી લોકો નોકરીમાં લાગ્યા હતા 4 હજાર કરતા વધુ લોકો નોકરી કરતા હતા ત્યારબાદ આ કંપની રિલન્સ ડિફેન્સ […]

જાફરાબાદના કડીયાળીમાં યુવાન ઉપર હુમલો : ફરિયાદ

અમરેલી, જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા કનુભાઈ રામભાઈ સાંખટ ઉ.વ.35 નું બાઈક સામેઆવી જતા બાલકૃષ્ણ ત્રિવેદી તથા તેમના માતાએ કનુભાઈને પકડી રાખી ગાળો બોલી માથામાં પાઈપનો ઘા મારી ઈજાઓ કરી ગાળો બોલી ધમકી આપ્યાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ

લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ […]

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ઉજવાયો ત્રિવિધ કાર્યક્રમ

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરી એટલે યુવાનોના આદર્શ અને યુવાનો માટે પ્રેરણા દાયક ટુંકું શારીરિક પરંતુ લાંબુ વૈચારિક આયુષ્ય ધરાવતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા યુવા દિવસ અને ઉતરાયણ પર્વ એમ ત્રિવિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બૌદ્ધિક સત્ર અને મેદાનની પ્રવૃત્તિ એમ બે વિભાગમાં ઉજવાયો હતો. જે અંતર્ગત […]

જાફરાબાદના ચીત્રાસરના હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

રાજુલા, જાફરાબાદનાં ચીત્રાસર ગામે દિવાળી સમયે સને 2020માં ગામમાં હુમલો કરી પાંચ વ્યકિતએ ખુન કરેલ તે કેસમાં રાજૂલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેસમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ઘારદાર મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ રાજુલા એડીશનલ સેશન્સ કોટેના જજ,એમ.એસ.સોનીએ માન્ય રાખી આરોપીઓ (1)ધીરૂભાઈ પાંચાભાઈ ચૌહાણ (2)અશોકભાઈ ધીરૂભાઈ […]

રાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ

 અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]

રાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ

અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]

રાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શનરાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન

અમરેલી , લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.2 ફેબ્રુઆરી, 2024 સુધી આ રથ ફરશે. જાન્યુઆરી-2024 દરમિયાન સવારે 10.30 વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી કરશે. તા.4થીએ ચારોડીયા, બર્બટાણા, ખેરાળી મોટી, બાબરીયાધાર, અમુલી, […]