અમરેલી, અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી અને ઈ.વી.એમ. અને […]
Read Moreઅમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે
અમરેલી રાજ્યસભાનાં સાંસદ અને ભારત સરકારના કેબીનેટ મંત્રી અને અમરેલીના સપુત શ્રી પરશોતમ રૂપાલા દ્વારા અમરેલી જિલ્લાના રમતવીરોના રહેલી પ્રતિભાને સૌને પરિચય થાય અને કલાકારોમાં રહેલી સુક્ષત શકિતઓ બહાર લાવાના હેતુથી અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન થયુ હતુ આ કાર્યક્રમ મદદ કાર્યાલયના કન્વીનર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા […]
Read Moreટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ગુલાબ આપી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કર્યા
અમરેલી, અમરેલીમાર્ગ સલામતી માસ-2024ની ઉજવણીના પ્રસંગે શુક્રવારે અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે હેલમેટ પહેરનારા અને સીટબેલ્ટ બાંધનારા વાહન ચાલકોને ગુલાબ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે હેલમેટ અને સીટબેલ્ટ ન બાંધનારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે […]
Read Moreધારીમાં શાંતિ સમિતિની બેઠક યોજતા પીઆઇ શ્રી દેસાઇ
ધારી, તારીખ 19 -1- 2024 ના રોજ સાંજના 5:30 કલાકે ધારી પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 22 1 2024 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ નું પીઆઇ શ્રી દેસાઇ તથા પીએસઆઇ શ્રી મારૂ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરભરના તમામ જ્ઞાતિ અગ્રણીઓ તેમજ વેપારીઓએ તથા પત્રકારોએ ઉપસ્થિત રહેલ
Read Moreઅમરેલી નાગનાથ મંદિરે સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશીકભાઇ વેકરીયા અને સારહી યુથ કલબનાં શ્રી મુકેશભાઇ સંઘાણીની ઉપસ્થિતીમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ હતી જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની બહેનો સહિત ઉપસ્થિત રહી મંદિરની સફાઇ કરી
Read Moreડીજીપી દ્વારા અમરેલીનાં પોલીસ અધિકારીઓનું સન્માન
અમરેલી, ભાવનગર ખાતે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં અને તેમના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જિલ્લાનાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ભાવનગર ખાતે રેન્જ મીટીંગ અને એથ્લેટીક મીટ રાજ્યનાં પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમાં સાવરકુંડલા વિભાગનાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા તથા પીપાવાવ મરીન પોલીસ […]
Read Moreતળાવ ઉંડા ઉતારવાની કામગીરીને વહેલી મંજૂરી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કૌશિક વેકરિયા
અમરેલી, સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ યોજના અન્વયે રાજ્યભરના તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. જેક ામગીરી ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી કામગીરી છે. જેનાથી તળાવ ઉંડા થતા જ જળ સંચય થાય છે અને આવાત ફ્રાવોની માટી ખેડૂતોના ખેતરોને નવ સાધ્ય કરવામાં ઉપયોગી બને છે. આમ આ કામગીરીથી બેવડો ફાયદો થાય છે.પ્રતિ વર્ષે થતી […]
Read Moreસંકુલમાંથી અમરેલીની સગીરાને લલચાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
અમરેલી, અમરેલીના સંકુલમાંથી સગીરાને લલચાવી ફોસલાવી તેણી સગીર હોવાનું જાણવા છતા લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી હરેશ રાજેશભાઈ પરમાર રહે. પ્રતાપપરાની સીમ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુર્જાયાની સગીરાના પિતાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ
Read More20-01-2024
અયોધ્યા ઉત્સવ માટે અમરેલીનાં પ્રતાપપરામાં તડામાર તૈયારીઓ
અમરેલી, 22મી તારીખે 500 વર્ષ પછી આવેલા આનંદના અવસરે અને સનાતન ધર્મની પુન: ચડતીની સાક્ષી આપતા અયોધ્યાનાં પ્રતિષ્ઠા ઉત્સવમાં અમરેલી જિલ્લાના 100 જેટલા ગામોમાં ધ્ાુમાડાબંધ પ્રસાદનું આયોજન કરાયુ છે પરંતુ તેમાં અમરેલીના પ્રતાપપરામાં અનોખુ આયોજન થયુ છે. પ્રતાપપરામાં 22 મી તારીખના ઉત્સવ માટે ગામની સફાઇ, મંદિરને રોશની, ધજા પતાકાથી શણગારાઇ રહયુ છે. તા.21 મી એ […]
Read More