અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

શ્રી મોદીને કારણે વિશ્ર્વમાં ભારતને નવી ઓળખ મળી : શ્રી રૂપાલા

અમરેલી, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે અમરેલીના ઈશ્વરિયામાં લોકભાગીદારીથી નિર્માણ થયેલા મોક્ષધામનું લોકાર્પણ સંપન્ન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ભરતભાઈ સુતરીયા અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્માણ પામેલા મોક્ષધામનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા ગામના […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી, ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ […]

ગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા […]

અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]

સમગ્ર ગુજરાતમાં તા.૧ જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન

અમરેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તા.૧ જાન્યુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૭ વાગ્યે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક સહિતના સૂચિત સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યના અનેક નાગરિકો સહભાગી બનશે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી, […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

વરસડામાં રૂા.1.80 કરોડ અને બક્ષીપુરમાં રુ.05 લાખના ખર્ચે પાણી-પુરવઠાનાં કાર્યો થશે

અમરેલી, રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. વિવિધ વિકાસકાર્યો થકી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વરસડા અને બક્ષીપુર ખાતે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પાણી-પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું […]

બગસરા માર્કેટયાર્ડમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

બગસરા, બગસરામાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ખેતીવાડી ઉત્તપન્ન બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી જાહેર થતા નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો રજુ કરવાના અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 22 અને વેપારી વિભાગમાંથી 4 તેમજ સહકારી વિભાગમાંથી એક ઉમેદવારી પત્રો ભરાયાં હતા જેમાં સહકારી વિભાગમાંથી એકમાત્ર વિરજીભાઇ ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કર્યો હતો જયારે […]