ઘાંડલામાં 48 લાખના કામોનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ 1.25 લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે […]

સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.48 લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા […]

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

વીજપડીમાં સીએચસી સેન્ટર તો ગાધકડાને પીએચસી સેન્ટર પર સરકારની મંજૂરીની મહોર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક […]

અમરેલી જિલ્લા પોલીસની કામગીરીનાં પુસ્તકનું વિમોચન

અમરેલી, આજરોજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022 ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ સુતરીયા તથા જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ, તમામ મહાનુભાવના […]

અમરેલીમાં કપાસનો ટ્રક ખાલી કરતા યુવાનનો પગ લપસતા પડી જવાથી મોત

અમરેલી, અમરેલી તાલુકાના લીલીયા રોડ ઉપર સહયોગ જીનીંગમાં કપાસનો ટ્રક ખાલી કરતા અમરેલીના રોશનકુમાર રાજુભાઈ સહાય ઉ.વ. 22 કપાસનો ટ્રક ખાલી કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નીચે પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું રણજીતભાઈ રાજેન્દ્રભાઈ સહાયે અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેરક કરેલ

અમરેલી જીલ્લામાં પુરઝડપે તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનો રખાતા 8 સામે ફરિયાદ

અમરેલી , અમરેલી જીલ્લામાં પુરઝડપે અને બેફીકરાઈથી તેમજ ટ્રાફીકને અડચણરૂપ વાહનો રાખતા પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડુંગરમાં છકડો રીક્ષા જી.જે. 11 7502ના ચાલક ફારૂક અલારખભાઈ કલાણીયા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા તેમજ જાફરાબાદ સામાકાંઠે બાઈક જી.જે. 14 બી.સી. 6764 રોહિત રામદાસભાઈ સોલંકી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં કનુ રામભાઈ વાળા રહે. નેસડી તા. […]

શ્રી દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષગાંઠની

લીલીયા, લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા આજ રોજ તા.12/12/2023 ના રોજ લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા શિયાળા ની કડકડતી ટાઢ માં જરૂરિયાત મદો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા શ્રીમાન દિલીપભાઈ સંઘાણીનાં 70માં વર્ષની ઉજવણીનુ 8મું પર્વ 12 તારીખ આવે એટેલે લીલીયાનાં આંગણે ઉત્સાહની હેલી આવતી જણાય.શ્રી પ્રગતિ સેવિગ્ઝ એન્ડ ક્રેડીટ કો.ઓ.સો.લી.દ્રારા નકકી […]

ખેડૂતોના હામી ગણાતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો

સાવરકુંડલા, ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત […]