અમરેલી જિલ્લામાં બેકારીના ભરડામાં આવેલ ત્રણના આપઘાત
અમરેલી, મોટા ઉદ્યોગ વગરના અમરેલી જિલ્લામાં માઇગ્રેશનનો પ્રશ્ર્ન હજુ છે જ છતા લોકો ટકી રહી સંઘર્ષ કરી રહયા છે છેલ્લા 24 કલાકમાં આર્થીક સંકડામણને કારણે આપઘાત કરી લેવાના ત્રણ બનાવો સામે આવ્યા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.31 રહે. ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોતે પોતાની […]