ડાભાળીમાં ઘણા સમયથી દિપડાએ ત્રાસ વર્તાવ્યો હતો વન વિભાગને જાણ કરાતા પાંજરૂ મુકી દિપડાને ઝડપી લીધો હતો અને ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. રણજીતભાઈ વાળાએ જણાવ્યું છે.
Read More![ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/111.png)
ડાભાળીમાં ઘણા સમયથી દિપડાએ ત્રાસ વર્તાવ્યો હતો વન વિભાગને જાણ કરાતા પાંજરૂ મુકી દિપડાને ઝડપી લીધો હતો અને ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. રણજીતભાઈ વાળાએ જણાવ્યું છે.
Read Moreજીઆઈડીસીમાં આગ લાગતા ભારે નુક્શાન થયુ હતુ અમરેલીથી ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ ત્રણ કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.વધ્ાુ વિગતો મેળવાઈ રહી છે.
Read Moreગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને શ્રી સરદાર પટેલ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા અમરેલી ખાતે રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને સારી કવોલિટી લોકોને મળી રહે તેવા હેતુ થી અમરેલીની જનતા માટે રાહત દરે […]
Read Moreઅમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો, થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે […]
Read Moreઅમરેલી, આજ2ોજ અમ2ેલી ડીસ્ટ્રીકટ ચેમ્બ2 ઓફ ના પ્રમુખ ભગી2થભાઈ ત્રિવેદીએ અમ2ેલીના ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ કોટેચા વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી કલમ 499, પ00 વિગે2ે મુજબ ફોજદા2ી ફ2ીયાદ દાખલ ક2ેલ હતી. ઉપ2ોક્ત ફ2ીયાદની વિગતે જોવામાં આવે તો ચતુ2ભાઈ અકબ2ી કે જેઓ પોતે પ્રમુખ ત2ીકે છેલ્લા દિવસોથી […]
Read Moreઅમરેલી, અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સવારે જેસીંગપરામાં પ્રચાર માટે ગયેલા પાલિકાના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાનો શ્રી નટુભાઇ સોજીત્રા, શ્રી રફિકભાઇ મોગલ, પ્રાધ્યાપક શ્રી અર્જુન સોસા સહિતના કોંગ્રેસના આગેવાનો, […]
Read Moreમોદીજીએ ગુજરાત અને દેશને મજબૂત શાસન હેઠળ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવીને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની અપીલ કરી હતી.
Read Moreદેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોમાં ડાયરેકટર પદની ચૂંટણી યોજાતા શ્રી દિલીપભાઇ સંઘાણી આજે ડાયરેકટર તરીકે બિનહરિફ જાહેર થયા હતાં. તે વેળાએ શુભકામના આપી રહેલા શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી નારણભાઇ કાછડીયા,શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જનકભાઇ તળાવીયા,શ્રી જે. વી. કાકડીયા, શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી મનિષ સંઘાણી, શ્રી જેન્તીભાઇ પાનસુરીયા સહિતે શુભકામના પાઠવી હતી. તે વેળાએ તસ્વીરમાં નજરે […]
Read More